rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
માર્ચ 17, 2017
13- NBFC એ ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
માર્ચ 17, 2017 13- NBFC એ ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1. મેસર્સ કે & પી કેપિટલ સર્વિસિસ લિમિટેડ 72/2
માર્ચ 17, 2017 13- NBFC એ ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1. મેસર્સ કે & પી કેપિટલ સર્વિસિસ લિમિટેડ 72/2
માર્ચ 16, 2017
આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાસ્ટ્ર, ને જારી કરેલા નિર્દેશો માં સુધરો કર્યોં છે
માર્ચ 16, 2017 આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાસ્ટ્ર, ને જારી કરેલા નિર્દેશો માં સુધરો કર્યોં છે ભારતીય રિઝર્વ બેન્કે, નવોદય અર્બન કો ઓપરેટિવ બેન્ક, નાગપુર, ને સુધારેલા નિર્દેશો જારી કર્યા છે. સમિક્ષા ને આધીન, નિર્દેશો ની વૈધ્યતા જૂન 15, 2017 સુધી છે. બેન્ક ને અગાઉ ડિસેમ્બર 15, 2016 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકને, બેંકિંગ રેગ્યૂલેશન એક્ટ 1949 (AACS), ની કલામ 35 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને નિર્
માર્ચ 16, 2017 આર.બી.આઈ એ નવોદય અર્બન કો ઓપેરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાસ્ટ્ર, ને જારી કરેલા નિર્દેશો માં સુધરો કર્યોં છે ભારતીય રિઝર્વ બેન્કે, નવોદય અર્બન કો ઓપરેટિવ બેન્ક, નાગપુર, ને સુધારેલા નિર્દેશો જારી કર્યા છે. સમિક્ષા ને આધીન, નિર્દેશો ની વૈધ્યતા જૂન 15, 2017 સુધી છે. બેન્ક ને અગાઉ ડિસેમ્બર 15, 2016 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકને, બેંકિંગ રેગ્યૂલેશન એક્ટ 1949 (AACS), ની કલામ 35 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને નિર્
માર્ચ 16, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઈંદોર ઉપર દંડ લાદેલો છે
માર્ચ 16, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઈંદોર ઉપર દંડ લાદેલો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) (બી) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ, ઈંદોર ને, લોન એક્સ્પોઝર નોર્મ્સ, તમારા ગ્રાહક ને જાણો (KYC) નોર્મ્સ, આર.બી.આઈ ના ઇન્સ્પેક્શન રીપોર્ટ નું અનુપલન ને લગતી ભારતીય રિઝર્વ બેન્કની ની સૂચનાઓ અને નિર્દેશો ના ઉલ્
માર્ચ 16, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઈંદોર ઉપર દંડ લાદેલો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) (બી) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ટ્રાન્સપોર્ટ કો ઓપરેટિવ, ઈંદોર ને, લોન એક્સ્પોઝર નોર્મ્સ, તમારા ગ્રાહક ને જાણો (KYC) નોર્મ્સ, આર.બી.આઈ ના ઇન્સ્પેક્શન રીપોર્ટ નું અનુપલન ને લગતી ભારતીય રિઝર્વ બેન્કની ની સૂચનાઓ અને નિર્દેશો ના ઉલ્
માર્ચ 15, 2017
ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક
માર્ચ 15, 2017 ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 (1934 ના 2) ની કલામ 9 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને કેંદ્ર સરકારે શ્રી દિલિપ એસ સંઘવી ની ભારતીય રિઝર્વ બેન્ક ના પશ્ચિમ વિસ્તાર ના સ્થાનિક બોર્ડ માં 4 વર્ષ અથવા અન્ય આદેશ થાય ત્યાં સુધી, બે માં થી જે વહેલું હોય તે ધોરણે, નિમણુંક કરી છે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017-2458
માર્ચ 15, 2017 ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 (1934 ના 2) ની કલામ 9 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને કેંદ્ર સરકારે શ્રી દિલિપ એસ સંઘવી ની ભારતીય રિઝર્વ બેન્ક ના પશ્ચિમ વિસ્તાર ના સ્થાનિક બોર્ડ માં 4 વર્ષ અથવા અન્ય આદેશ થાય ત્યાં સુધી, બે માં થી જે વહેલું હોય તે ધોરણે, નિમણુંક કરી છે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017-2458
માર્ચ 14, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
માર્ચ 14, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારોએ ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણો સર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
માર્ચ 14, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારોએ ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણો સર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
માર્ચ 14, 2017
જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા 2015-2016 ના પરિણામ
માર્ચ 14, 2017 જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા 2015-2016 ના પરિણામ બેન્કો ના પ્રકાશનો માં હિન્દી ને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ થી ભારતીય રિઝર્વ બેન્ક, જાહેર ક્ષેત્રો ની બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દર વર્ષે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા નું આયોજન કરે છે. આર.બી.આઈ એ વર્ષ 2015-16 ની સ્પર્ધા ના પરિણામ બહાર પાડ્યા છે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/2435
માર્ચ 14, 2017 જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા 2015-2016 ના પરિણામ બેન્કો ના પ્રકાશનો માં હિન્દી ને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ થી ભારતીય રિઝર્વ બેન્ક, જાહેર ક્ષેત્રો ની બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દર વર્ષે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા નું આયોજન કરે છે. આર.બી.આઈ એ વર્ષ 2015-16 ની સ્પર્ધા ના પરિણામ બહાર પાડ્યા છે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/2435
માર્ચ 10, 2017
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
માર્ચ 10, 2017 ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે માર્ચ 10, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. EASF માઇક્રોફાઇનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ચેન્નઈ, દસ અરજદારો માંના એક હતા જેમને સપ્ટેમ્બર 10, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્રમાણે સ્મોલ
માર્ચ 10, 2017 ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે માર્ચ 10, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. EASF માઇક્રોફાઇનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ચેન્નઈ, દસ અરજદારો માંના એક હતા જેમને સપ્ટેમ્બર 10, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્રમાણે સ્મોલ
માર્ચ 10, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા (રાજસ્થાન) ને નિર્દેશો
માર્ચ 10, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા (રાજસ્થાન) ને નિર્દેશો આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 09, 2017 ના કામકાજ ના સમય ના
માર્ચ 10, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા (રાજસ્થાન) ને નિર્દેશો આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 09, 2017 ના કામકાજ ના સમય ના
માર્ચ 10, 2017
ભારતીય રિઝર્વ બેંક છ ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: માર્ચ 10, 2017 ભારતીય રિઝર્વ બેંક છ ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કર્યું રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુમેરો ઉનો ફાઇનાન્સ લિમિટેડ પ્લોટ નાંબર 155, દેવ આશિષ ગ્ર
તારીખ: માર્ચ 10, 2017 ભારતીય રિઝર્વ બેંક છ ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કર્યું રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુમેરો ઉનો ફાઇનાન્સ લિમિટેડ પ્લોટ નાંબર 155, દેવ આશિષ ગ્ર
માર્ચ 10, 2017
હવે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ તમારી આંગળી ના ટેરવે
માર્ચ 10, 2017 હવે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ તમારી આંગળી ના ટેરવે ભારતીય રિઝર્વ બેન્કે આજે ઔપચારિક રીતે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ (www.rbi.org.in) ની મોબાઈલ એપ્લીકેશન (APP) આવ્રુતિ ની શરૂઆત કરી. આ એપ (APP) એનડ્રોઇડ અને આઈઑએસ પ્લૅટફૉર્મ ઉપર ઉપલપ્ધ છે અને “RBI” શબ્દ વાપરીને, પ્લે સ્ટેશન / એપ સ્ટોર ઉપર થી અનુક્રમે પોતાના એનડ્રોઇડ ફોન/ આઈ ફોન માં ડાઉનલોડ કરી શકાશે. પ્રારંભ કરવા માટે એપ(APP) માં વેબસાઇટ ઉપર સૌથી વધારી એક્સેસ થતા વિભાગો: પ્રેસ પ્રકાશન, IFSC / MICR ક
માર્ચ 10, 2017 હવે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ તમારી આંગળી ના ટેરવે ભારતીય રિઝર્વ બેન્કે આજે ઔપચારિક રીતે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ (www.rbi.org.in) ની મોબાઈલ એપ્લીકેશન (APP) આવ્રુતિ ની શરૂઆત કરી. આ એપ (APP) એનડ્રોઇડ અને આઈઑએસ પ્લૅટફૉર્મ ઉપર ઉપલપ્ધ છે અને “RBI” શબ્દ વાપરીને, પ્લે સ્ટેશન / એપ સ્ટોર ઉપર થી અનુક્રમે પોતાના એનડ્રોઇડ ફોન/ આઈ ફોન માં ડાઉનલોડ કરી શકાશે. પ્રારંભ કરવા માટે એપ(APP) માં વેબસાઇટ ઉપર સૌથી વધારી એક્સેસ થતા વિભાગો: પ્રેસ પ્રકાશન, IFSC / MICR ક
માર્ચ 10, 2017
નાણાકીય સાક્ષરતા સામગ્રી
માર્ચ 10, 2017 નાણાકીય સાક્ષરતા સામગ્રી ભારતીય રિઝર્વ બેન્કે સામાન્ય જનતાને મૂળભૂત નાણાંકીય સાક્ષરતા સંદેશાઓ ની માહિતી પૂરી પાડવા માટે એફ.એ.એએમ.ઇ (FAME નાણાકીય જાગૃતિ સંદેશાઓ) શીર્ષક ધરાવતી પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. તે અગિયાર સંસ્થા / પ્રોડક્ટ તટસ્થ નાણાંકીય જાગૃતિ સંદેશાઓ, જેવા કે બેન્ક માં ખાતું ખોલવતી વખતે રજૂ કરવાના દસ્તાવેજ (KYC), બજેટિંગ નું મહત્વ, બચત અને જવાબદારી પૂર્વક ઋણ લેવું, સમય પર લોન ભરી ને સારો ક્રેડિટ સ્કોર જાળવવો, ઘરઆંગણે અથવા નજીક માં બેન્કિંગ,
માર્ચ 10, 2017 નાણાકીય સાક્ષરતા સામગ્રી ભારતીય રિઝર્વ બેન્કે સામાન્ય જનતાને મૂળભૂત નાણાંકીય સાક્ષરતા સંદેશાઓ ની માહિતી પૂરી પાડવા માટે એફ.એ.એએમ.ઇ (FAME નાણાકીય જાગૃતિ સંદેશાઓ) શીર્ષક ધરાવતી પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. તે અગિયાર સંસ્થા / પ્રોડક્ટ તટસ્થ નાણાંકીય જાગૃતિ સંદેશાઓ, જેવા કે બેન્ક માં ખાતું ખોલવતી વખતે રજૂ કરવાના દસ્તાવેજ (KYC), બજેટિંગ નું મહત્વ, બચત અને જવાબદારી પૂર્વક ઋણ લેવું, સમય પર લોન ભરી ને સારો ક્રેડિટ સ્કોર જાળવવો, ઘરઆંગણે અથવા નજીક માં બેન્કિંગ,
માર્ચ 10, 2017
આર બી આઈ ધ ઇંડિયન મર્કનટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, લખનૌ, (UP) ને જારી કરવામાં આવેલા નિર્દેશોની વૈધ્યતા લંબાવે છે
માર્ચ 10, 2017 આર બી આઈ ધ ઇંડિયન મર્કનટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, લખનૌ, (UP) ને જારી કરવામાં આવેલા નિર્દેશોની વૈધ્યતા લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ઇંડિયન મર્કનાટાઇલ બેન્ક, લખનૌ ને જારી કરવામાં આવેલા નિર્દેશો ને વધુ છ માસ ના સમય માટે, માર્ચ 12, 2017 થી સપ્ટેમ્બર 11, 2017 સુધી, ફેર વિચારણા ને આધીન, લંબાવે છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલામ 35 A ની પેટા કલમ (1) હેઠળ, તારીખ જૂન 12, 2014 થી બેંક તારીખ જૂન 4, 2014 ના જારી કરવામાં આવેલ નિર્દેશ દ્વારા
માર્ચ 10, 2017 આર બી આઈ ધ ઇંડિયન મર્કનટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, લખનૌ, (UP) ને જારી કરવામાં આવેલા નિર્દેશોની વૈધ્યતા લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ઇંડિયન મર્કનાટાઇલ બેન્ક, લખનૌ ને જારી કરવામાં આવેલા નિર્દેશો ને વધુ છ માસ ના સમય માટે, માર્ચ 12, 2017 થી સપ્ટેમ્બર 11, 2017 સુધી, ફેર વિચારણા ને આધીન, લંબાવે છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલામ 35 A ની પેટા કલમ (1) હેઠળ, તારીખ જૂન 12, 2014 થી બેંક તારીખ જૂન 4, 2014 ના જારી કરવામાં આવેલ નિર્દેશ દ્વારા
માર્ચ 09, 2017
આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: માર્ચ 09, 2017 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ સપ્ટેમ્બર 8, 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત્ત, તારીખ ડિસેમ્બર 26, 2016 ના નિર્દેશ
તારીખ: માર્ચ 09, 2017 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ સપ્ટેમ્બર 8, 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત્ત, તારીખ ડિસેમ્બર 26, 2016 ના નિર્દેશ
માર્ચ 09, 2017
આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને નિર્દેશો જારી કરે છે
માર્ચ 09, 2017 આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને નિર્દેશો જારી કરે છે આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને કલામ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે અલવર અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ, અલવર, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 07, 2017 ના કામકાજ ના સમય ના અંત થી ઉપરોક્ત બેન્ક આરબીઆઇ ની લેખિત મંજૂરી સિવાય, કોઈપણ લોન માંજૂર કે તેનું નવીનીકરણ, ધિરાણ, રોકાણ
માર્ચ 09, 2017 આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને નિર્દેશો જારી કરે છે આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને કલામ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે અલવર અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ, અલવર, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 07, 2017 ના કામકાજ ના સમય ના અંત થી ઉપરોક્ત બેન્ક આરબીઆઇ ની લેખિત મંજૂરી સિવાય, કોઈપણ લોન માંજૂર કે તેનું નવીનીકરણ, ધિરાણ, રોકાણ
માર્ચ 08, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરવામાં આવેલ નિર્દેશો લંબાવે છે
માર્ચ 08, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરવામાં આવેલ નિર્દેશો લંબાવે છે. ભારતીય રિઝર્વ બેન્ક, બેંકિંગ રેગુલશન એક્ટ 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને આથી નિર્દેશ આપે છે કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી, ને તારીખ ઓગસ્ટ 28, 2015 જારી કરવામાં આવેલ નિર્દેશો, કે જેને છેલ્લે 08/03/2017 સુધી લંબાવવામાં આવેલ, તે વધુ છ માસ માટે, એટલે ક
માર્ચ 08, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરવામાં આવેલ નિર્દેશો લંબાવે છે. ભારતીય રિઝર્વ બેન્ક, બેંકિંગ રેગુલશન એક્ટ 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને આથી નિર્દેશ આપે છે કે ધી વૈષ કો ઓપરેટિવ કોમર્સિયલ બેન્ક લિમિટેડ, નવી દિલ્હી, ને તારીખ ઓગસ્ટ 28, 2015 જારી કરવામાં આવેલ નિર્દેશો, કે જેને છેલ્લે 08/03/2017 સુધી લંબાવવામાં આવેલ, તે વધુ છ માસ માટે, એટલે ક
માર્ચ 07, 2017
સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક લિમિટેડ માટે સુપરવઈઝરી મહાવિદ્યાલયો (કોલેજો)
માર્ચ 07, 2017 સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક લિમિટેડ માટે સુપરવઈઝરી મહાવિદ્યાલયો (કોલેજો) ફેબ્રુઆરી 22 થી 24, 2017 દરમ્યાન મુંબઈ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક ની સુપેરવાઇઝરી કોલેજોની બેઠકો મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કના ડે. ગર્વનર શ્રી એસ એસ મુંદ્રા એ કોલેજો ની કાર્યવાહી નો પ્રારંભા કરાવ્યો હતો./ (ઉદઘાટન) કર્યું હતું. ઓગણીસ વિદેશી બેં
માર્ચ 07, 2017 સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક લિમિટેડ માટે સુપરવઈઝરી મહાવિદ્યાલયો (કોલેજો) ફેબ્રુઆરી 22 થી 24, 2017 દરમ્યાન મુંબઈ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા, આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક લિમિટેડ એક્સિસ બેન્ક લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક ની સુપેરવાઇઝરી કોલેજોની બેઠકો મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કના ડે. ગર્વનર શ્રી એસ એસ મુંદ્રા એ કોલેજો ની કાર્યવાહી નો પ્રારંભા કરાવ્યો હતો./ (ઉદઘાટન) કર્યું હતું. ઓગણીસ વિદેશી બેં
માર્ચ 02, 2017
ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આપેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: માર્ચ 02, 2017 ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આપેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ, ની નાણાંકીય સ્થિતિની સમિક્ષા કરી છે અને જાહેરજનતા ના હિતમાં અગાઉ તા. ઓગસ્ટ 24, 2016 થી જારી કરવમાં આવેલા નિર્દેશો ને લંબાવવાનું અને સુધારવનું જરૂરી લાગ્યું છે. તદનુસાર, બેંકિંગ રેગ્યુલશન એક્ટ 1949, (સહકારી મંડળીઓને લાગુ) ની કલમ 35A ની પેટા કલામ (1) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપય
તારીખ: માર્ચ 02, 2017 ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આપેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ, ની નાણાંકીય સ્થિતિની સમિક્ષા કરી છે અને જાહેરજનતા ના હિતમાં અગાઉ તા. ઓગસ્ટ 24, 2016 થી જારી કરવમાં આવેલા નિર્દેશો ને લંબાવવાનું અને સુધારવનું જરૂરી લાગ્યું છે. તદનુસાર, બેંકિંગ રેગ્યુલશન એક્ટ 1949, (સહકારી મંડળીઓને લાગુ) ની કલમ 35A ની પેટા કલામ (1) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપય
માર્ચ 02, 2017
UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું ખાનગી ધોરણે પ્લેસમેન્ટ
માર્ચ 02, 2017 UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું ખાનગી ધોરણે પ્લેસમેન્ટ તેલંગાણા સરકાર, ઉજ્જવલ ડિસકોમ એસ્યોરન્સ યોજના સ્કીમ (UDAY) અંતર્ગત અધિસુચિત રકમ ₹ 8922.93 કરોડ ની ખાસ જામીનગિરીઓ (special securities) ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરે છે. બજારમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા, આ ખાસ જામીનગિરીઓ માં સબ્સ્ક્રાઇબ કરવામાં રસ ધરાવનારાઓ એ તેમની બીડ નીચેના ફોર્મેટ માં માર્ચ 06, 2017 (સોમવાર) ના 10.30 amથી 12.00 noon વચ્ચે ઇ-મેઈલ કરવી. રોકાણકાર નું નામ અનુવર્
માર્ચ 02, 2017 UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું ખાનગી ધોરણે પ્લેસમેન્ટ તેલંગાણા સરકાર, ઉજ્જવલ ડિસકોમ એસ્યોરન્સ યોજના સ્કીમ (UDAY) અંતર્ગત અધિસુચિત રકમ ₹ 8922.93 કરોડ ની ખાસ જામીનગિરીઓ (special securities) ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરે છે. બજારમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા, આ ખાસ જામીનગિરીઓ માં સબ્સ્ક્રાઇબ કરવામાં રસ ધરાવનારાઓ એ તેમની બીડ નીચેના ફોર્મેટ માં માર્ચ 06, 2017 (સોમવાર) ના 10.30 amથી 12.00 noon વચ્ચે ઇ-મેઈલ કરવી. રોકાણકાર નું નામ અનુવર્
માર્ચ 01, 2017
રાજસમન્દ અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, રાજસમન્દ ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાંકીય દંડ
માર્ચ 01, 2017 રાજસમન્દ અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, રાજસમન્દ ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાંકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) c ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે રાજસમન્દ અર્બન કો ઓપ બેન્ક લિમિટેડ, રાજસમન્દ ને (i) ઋણ લેનાર ની શેર મૂડી નું ઋણ સાથે જોડાણ (ii) વ્યક્તિગત ઋણ લેનાર માટે નિર્ધારિત કરવામાં આવેલી એકસપોઝર મર્યાદા નો ભંગ (iii) નિર્ધારિત મર્યાદા
માર્ચ 01, 2017 રાજસમન્દ અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, રાજસમન્દ ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાંકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) c ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે રાજસમન્દ અર્બન કો ઓપ બેન્ક લિમિટેડ, રાજસમન્દ ને (i) ઋણ લેનાર ની શેર મૂડી નું ઋણ સાથે જોડાણ (ii) વ્યક્તિગત ઋણ લેનાર માટે નિર્ધારિત કરવામાં આવેલી એકસપોઝર મર્યાદા નો ભંગ (iii) નિર્ધારિત મર્યાદા
ફેબ્રુ 28, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને લાગુ) અંતર્ગત મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટા ને નિર્દેશો
ફેબ્રુઆરી 28, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને લાગુ) અંતર્ગત મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટા ને નિર્દેશો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ રરેગ્યુલશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 (A) અંતર્ગત મુંબઈ ની મરાઠા સહકારી બેન્ક ને તા. ઓગસ્ટ 31, 2016 ના નિર્દેશ દ્વારા 6 માસ માટે (એટલે કે ફેબ્રુઆરીએ 28, 2017 સુધી) નિર્દેશો આપવામાં આવેલ જેને ત્યરબાદ તા. સપ્ટેમ્બર 07, 2016 થી સુધારવમાં આવ્યા હતા. સમીક્ષા (ફેરવિચારણા) ને આધીન નિર્દે
ફેબ્રુઆરી 28, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, (સહકારી મંડળીયોને લાગુ) અંતર્ગત મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટા ને નિર્દેશો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ રરેગ્યુલશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ) ની કલમ 35 (A) અંતર્ગત મુંબઈ ની મરાઠા સહકારી બેન્ક ને તા. ઓગસ્ટ 31, 2016 ના નિર્દેશ દ્વારા 6 માસ માટે (એટલે કે ફેબ્રુઆરીએ 28, 2017 સુધી) નિર્દેશો આપવામાં આવેલ જેને ત્યરબાદ તા. સપ્ટેમ્બર 07, 2016 થી સુધારવમાં આવ્યા હતા. સમીક્ષા (ફેરવિચારણા) ને આધીન નિર્દે
ફેબ્રુ 27, 2017
ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર દંડ લગાવે છે
તારીખ: 27 ફેબ્રુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર, ભારતીય રિઝર્વ બેંક ની “ધી ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014” પરની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લ
તારીખ: 27 ફેબ્રુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કૌજાલ્ગી અર્બન કો-ઓપરેટીવ ક્રેડીટ બેંક લીમીટેડ, કૌજાલ્ગી, કર્ણાટકા પર, ભારતીય રિઝર્વ બેંક ની “ધી ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014” પરની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લ
ફેબ્રુ 23, 2017
આરબીઆઈ સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઓન-સાઈટ એટીએમ ખોલવા સંબંધિત સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભ
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઓન-સાઈટ એટીએમ ખોલવા સંબંધિત સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભ
ફેબ્રુ 23, 2017
ભારતીય રિઝર્વ બેંક પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નોમિનલ સભ્ય ને ધિરાણ, એનબીએફસી ને ધિરાણ તથા કેવાયસી ધોરણો ને લગતી સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 4
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નોમિનલ સભ્ય ને ધિરાણ, એનબીએફસી ને ધિરાણ તથા કેવાયસી ધોરણો ને લગતી સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 4
ફેબ્રુ 23, 2017
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિંમત
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિંમત ભારત સરકાર ના નોટીફીકેશન F. No. 4(16)-W & M 2016 તથા આરબીઆઈ ના તારીખ 23 ફેબ્રુઆરી 2017 ના પરિપત્ર IDMD. CDD. No.2187/14.04.050/2016-17 ના સંદર્ભ માં, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2016-17, શ્રેણી IV ભરણા માટે 27 ફેબ્રુઆરી 2017 થી 03 માર્ચ 2017 સુધીના સમય માટે ખોલવામાં આવશે. બોન્ડ ની નોમિનલ કિંમત / મૂલ્ય [ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન લીમીટેડ (આઇબીજેએ) દ્વારા પ્રકાશિત કરેલ] ભરણાંના સ
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના –2016-17-શ્રેણી IV-ઇસ્યુ કિંમત ભારત સરકાર ના નોટીફીકેશન F. No. 4(16)-W & M 2016 તથા આરબીઆઈ ના તારીખ 23 ફેબ્રુઆરી 2017 ના પરિપત્ર IDMD. CDD. No.2187/14.04.050/2016-17 ના સંદર્ભ માં, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2016-17, શ્રેણી IV ભરણા માટે 27 ફેબ્રુઆરી 2017 થી 03 માર્ચ 2017 સુધીના સમય માટે ખોલવામાં આવશે. બોન્ડ ની નોમિનલ કિંમત / મૂલ્ય [ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન લીમીટેડ (આઇબીજેએ) દ્વારા પ્રકાશિત કરેલ] ભરણાંના સ
ફેબ્રુ 22, 2017
મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 7-8 ફેબ્રુઆરી 2017 નું કાર્યવૃત્ત
તારીખ: 22 ફેબ્રુઆરી 2017 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 7-8 ફેબ્રુઆરી 2017 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની ત્રીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 7 અને 8 ફેબ્રુઆરી 2017 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇ
તારીખ: 22 ફેબ્રુઆરી 2017 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 7-8 ફેબ્રુઆરી 2017 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની ત્રીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 7 અને 8 ફેબ્રુઆરી 2017 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇ
ફેબ્રુ 20, 2017
આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, તેના 16 ફેબ્રુઆરી 2017 ના નિર્દેશ દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ છ માસ ના સમય ગાળા માટે 22 ફેબ્રુઆરી 2017 થી 21 ઓગસ્ટ 2017 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને છ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા બે વાર પ્રત્યેક ત્રણ માસ ના સ
તારીખ: 20 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, તેના 16 ફેબ્રુઆરી 2017 ના નિર્દેશ દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ છ માસ ના સમય ગાળા માટે 22 ફેબ્રુઆરી 2017 થી 21 ઓગસ્ટ 2017 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને છ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા બે વાર પ્રત્યેક ત્રણ માસ ના સ
ફેબ્રુ 17, 2017
આરબીઆઈ જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,વાઈ, જિલ્લો-સતારા પર દંડ લગાવે છે
તારીખ: 17 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,વાઈ, જિલ્લો-સતારા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, વાઈ, જિલ્લો-સતારા પર, ભારતીય રિઝર્વ બેંક ની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2.00 લાખ (રૂપિયા બે લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. નાણાકીય વર્ષ 2013-14 દરમ્યા
તારીખ: 17 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,વાઈ, જિલ્લો-સતારા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, વાઈ, જિલ્લો-સતારા પર, ભારતીય રિઝર્વ બેંક ની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2.00 લાખ (રૂપિયા બે લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. નાણાકીય વર્ષ 2013-14 દરમ્યા
ફેબ્રુ 16, 2017
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-માર્ચ 2017
તારીખ: 16 ફેબ્રુઆરી 2017 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-માર્ચ 2017 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરેલ છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
તારીખ: 16 ફેબ્રુઆરી 2017 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-માર્ચ 2017 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરેલ છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
ફેબ્રુ 15, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) હેઠળ લાયસન્સ નું રદ્દીકરણ અને અર્બન કો-ઓપરેટીવ બેંક નું
સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત)
સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત)
તારીખ: 15 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) હેઠળ લાયસન્સ નું રદ્દીકરણ અને અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 23 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ, (ગુજરાત) નું લાયસન્સ રદ કરેલ છે. અસંતોષકારક નાણાકીય સ્થિતિ અને અનુપાલન રેકોર્ડ ના કારણે, બેંક ને બેન્કિં
તારીખ: 15 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) હેઠળ લાયસન્સ નું રદ્દીકરણ અને અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 23 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ, (ગુજરાત) નું લાયસન્સ રદ કરેલ છે. અસંતોષકારક નાણાકીય સ્થિતિ અને અનુપાલન રેકોર્ડ ના કારણે, બેંક ને બેન્કિં
ફેબ્રુ 11, 2017
નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયરેક્ટરો ને મળે છે
તારીખ: 11 ફેબ્રુઆરી 2017 નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયરેક્ટરો ને મળે છે શ્રી અરુણ જેટલી, માનનીય કેન્દ્રીય નાણા મંત્રી, એ આજે નવી દિલ્હી માં ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની બજેટ પછીની પ્રણાલીકાગત મીટીંગ માં સંબોધન કર્યું. માનનીય નાણા મંત્રી એ તેમના ભાષણ માં રાજકોષીય શિસ્ત ના માર્ગ પર ચાલુ રહીને ગુડ્સ અને સર્વિસ ટેક્ષ (જીએસટી) દાખલ કરવા અને નાના અને મધ્યમ સાહસો ના (એસએમઈ) ક્ષેત્ર માટે કરવેરા માં ઘટાડો ઉપરાંત બજેટ માં જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં
તારીખ: 11 ફેબ્રુઆરી 2017 નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયરેક્ટરો ને મળે છે શ્રી અરુણ જેટલી, માનનીય કેન્દ્રીય નાણા મંત્રી, એ આજે નવી દિલ્હી માં ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની બજેટ પછીની પ્રણાલીકાગત મીટીંગ માં સંબોધન કર્યું. માનનીય નાણા મંત્રી એ તેમના ભાષણ માં રાજકોષીય શિસ્ત ના માર્ગ પર ચાલુ રહીને ગુડ્સ અને સર્વિસ ટેક્ષ (જીએસટી) દાખલ કરવા અને નાના અને મધ્યમ સાહસો ના (એસએમઈ) ક્ષેત્ર માટે કરવેરા માં ઘટાડો ઉપરાંત બજેટ માં જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં
ફેબ્રુ 10, 2017
કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્રાબાદ, તેલંગના-દંડ કરવામાં આવ્યો
તારીખ: 10 ફેબ્રુઆરી 2017 કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્રાબાદ, તેલંગના-દંડ કરવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ.,હૈદ્રાબાદ, તેલંગના પર, ભારતીય રિઝર્વ બેંક ની ડાયરેક્ટરો અને તેમના સંબંધીઓ ને લોન અને ધિરાણ ને લગતા નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા
તારીખ: 10 ફેબ્રુઆરી 2017 કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્રાબાદ, તેલંગના-દંડ કરવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ.,હૈદ્રાબાદ, તેલંગના પર, ભારતીય રિઝર્વ બેંક ની ડાયરેક્ટરો અને તેમના સંબંધીઓ ને લોન અને ધિરાણ ને લગતા નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા
ફેબ્રુ 08, 2017
ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 13 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 13 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
ફેબ્રુ 08, 2017
આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 07 ફેબ્રુઆરી 2017 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલ
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 07 ફેબ્રુઆરી 2017 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલ
ફેબ્રુ 08, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન આ નિવેદન બેન્કિંગ માળખા ને વધુ મજબુત કરવા અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ની અસરકારકતા વધારવા માટે લેવાનારા વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ અંગે ના પગલાં રજુ કરે છે. 2. નિયમન, નિરીક્ષણ (સર્વેલન્સ) અને અમલ (એન્ફોર્સમેન્ટ) આ ત્રણ નાણાકીય ક્ષેત્ર ના નિરીક્ષણ માટે ની પદ્ધતિ ના અગત્યનાં પાસા છે. નિયમનો એક માળખું નક્કી કરે છે કે જેથી એક તરફ સમજ, પારદર્શિતા અને તુલ્યાંકન (સરખામણી) સુનિશ્ચિત કરી શકાય અને બીજી
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન આ નિવેદન બેન્કિંગ માળખા ને વધુ મજબુત કરવા અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ની અસરકારકતા વધારવા માટે લેવાનારા વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ અંગે ના પગલાં રજુ કરે છે. 2. નિયમન, નિરીક્ષણ (સર્વેલન્સ) અને અમલ (એન્ફોર્સમેન્ટ) આ ત્રણ નાણાકીય ક્ષેત્ર ના નિરીક્ષણ માટે ની પદ્ધતિ ના અગત્યનાં પાસા છે. નિયમનો એક માળખું નક્કી કરે છે કે જેથી એક તરફ સમજ, પારદર્શિતા અને તુલ્યાંકન (સરખામણી) સુનિશ્ચિત કરી શકાય અને બીજી
ફેબ્રુ 07, 2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 07 ફેબ્રુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્
તારીખ: 07 ફેબ્રુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્
ફેબ્રુ 06, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જૂન 2015 ના નિર્દેશ દ્વારા 26 જૂન 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને હાલમાં 25 માર્ચ 2017 સુધી વૈધ્ય છે
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જૂન 2015 ના નિર્દેશ દ્વારા 26 જૂન 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને હાલમાં 25 માર્ચ 2017 સુધી વૈધ્ય છે
ફેબ્રુ 06, 2017
દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કલ્યાણી મેન્યુ.& લિ
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કલ્યાણી મેન્યુ.& લિ
ફેબ્રુ 03, 2017
રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી
તારીખ: 03 ફેબ્રુઆરી 2017 રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 100 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર R સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2017’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન, નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા કદ, બ્લીડ લાઇન્સ તથા આગળ ના ભાગ માં વિસ્તારેલા ઓળ
તારીખ: 03 ફેબ્રુઆરી 2017 રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 100 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર R સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2017’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન, નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા કદ, બ્લીડ લાઇન્સ તથા આગળ ના ભાગ માં વિસ્તારેલા ઓળ
ફેબ્રુ 01, 2017
આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે તેના તારીખ 24 ડીસેમ્બર 2013 ના પ્રેસ પ્રકાશન દ્વારા બીટકોઈન સહિત ની વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ, ધારણકરનારાઓ અને વેપારીઓ ને સંભવિત નાણાકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો કે જેનો તેઓ સામનો કરી રહ્યા છે તેના વિષે ચેતવણી આપેલી હતી. ભારતીય રિઝર્વ બેંક જણાવે છે કે તેણે કોઇપણ સંસ્થા / કંપની ને આવી યોજનાઓ ના સંચાલન અથવા બિટકોઇન કે અન્ય કોઈ વર્
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે તેના તારીખ 24 ડીસેમ્બર 2013 ના પ્રેસ પ્રકાશન દ્વારા બીટકોઈન સહિત ની વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ, ધારણકરનારાઓ અને વેપારીઓ ને સંભવિત નાણાકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો કે જેનો તેઓ સામનો કરી રહ્યા છે તેના વિષે ચેતવણી આપેલી હતી. ભારતીય રિઝર્વ બેંક જણાવે છે કે તેણે કોઇપણ સંસ્થા / કંપની ને આવી યોજનાઓ ના સંચાલન અથવા બિટકોઇન કે અન્ય કોઈ વર્
ફેબ્રુ 01, 2017
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
જાન્યુ 31, 2017
આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
જાન્યુ 30, 2017
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
જાન્યુ 23, 2017
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
જાન્યુ 23, 2017
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
જાન્યુ 20, 2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
જાન્યુ 19, 2017
ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં
જાન્યુ 16, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06
જુલાઈ 2017 સુધી લંબાવે છે
જુલાઈ 2017 સુધી લંબાવે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 જુલાઈ 2017 સુધી લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ
તારીખ: 16 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 જુલાઈ 2017 સુધી લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ
જાન્યુ 16, 2017
NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટ
તારીખ: 16 જાન્યુઆરી 2017 NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટ
જાન્યુ 16, 2017
ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુપૂર કેપિટલસ પ્રા. લીમીટેડ 20/A, પ્રથમ માળ, પ્લોટ નંબર 1646/48, 18,ભાગ્ય લક્ષ્મી બીલ્ડીંગ
તારીખ: 16 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુપૂર કેપિટલસ પ્રા. લીમીટેડ 20/A, પ્રથમ માળ, પ્લોટ નંબર 1646/48, 18,ભાગ્ય લક્ષ્મી બીલ્ડીંગ
જાન્યુ 11, 2017
ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 11 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની સાત ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ વિર્ક હાયરપરચેઝ લીમીટેડ 88, કપૂરથલા રોડ, જલંધર-144008 (પંજાબ) A-06.00467 08 જૂ
તારીખ: 11 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની સાત ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ વિર્ક હાયરપરચેઝ લીમીટેડ 88, કપૂરથલા રોડ, જલંધર-144008 (પંજાબ) A-06.00467 08 જૂ
જાન્યુ 11, 2017
આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 11 જાન્યુઆરી 2017 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જય માતાદી ફાઈનાન્સ કંપની . લી
તારીખ: 11 જાન્યુઆરી 2017 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જય માતાદી ફાઈનાન્સ કંપની . લી
જાન્યુ 10, 2017
આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
જાન્યુ 06, 2017
ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
જાન્યુ 06, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
જાન્યુ 05, 2017
સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
જાન્યુ 04, 2017
આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
ડિસે 31, 2016
આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે.
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
ડિસે 30, 2016
01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
ડિસે 30, 2016
આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે.
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
ડિસે 29, 2016
રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.
તારીખ: 29 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન તથા સ
તારીખ: 29 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન તથા સ
ડિસે 29, 2016
આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 29 ડીસેમ્બર 2016 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ 8 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા 26 ડીસે
તારીખ: 29 ડીસેમ્બર 2016 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ 8 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા 26 ડીસે
ડિસે 28, 2016
ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા
તારીખ: 28 ડીસેમ્બર 2016 ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા કેન્દ્ર સરકારે તારીખ 28 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન F No. 7/1/2012-BO-I (Pt.) દ્વારા ડૉ. વિરલ વી. આચાર્ય, કે જે વર્તમાનમાં સી.વી. સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિકસ, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ, ન્યૂયોર્ક યુનિવર્સીટી- સ્ટેમ સ્કૂલ ઓફ બીઝનેસ, (સંક્ષિપ્ત વિવરણ સામેલ છે), ની ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે તેમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખ થી ત્રણ વર્ષ ની મુદત માટે નિમણુંક
તારીખ: 28 ડીસેમ્બર 2016 ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા કેન્દ્ર સરકારે તારીખ 28 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન F No. 7/1/2012-BO-I (Pt.) દ્વારા ડૉ. વિરલ વી. આચાર્ય, કે જે વર્તમાનમાં સી.વી. સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિકસ, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ, ન્યૂયોર્ક યુનિવર્સીટી- સ્ટેમ સ્કૂલ ઓફ બીઝનેસ, (સંક્ષિપ્ત વિવરણ સામેલ છે), ની ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે તેમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખ થી ત્રણ વર્ષ ની મુદત માટે નિમણુંક
ડિસે 23, 2016
આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
ડિસે 23, 2016
આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
ડિસે 23, 2016
ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી.
તારીખ: 26 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી. ભારતીય રિઝર્વ બેંક નિયમિત રીતે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે કરે છે. ડીસેમ્બર 2016 ના તબક્કા માટે ના સરવે ની 18 શહેરો જેવા કે અમદાવાદ, બેન્ગાલૂરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને થીરુવનાન્થપુરમ માં શરૂઆત કરવામાં આવેલી છે. આ સર્વેક્ષણ માં
તારીખ: 26 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી. ભારતીય રિઝર્વ બેંક નિયમિત રીતે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે કરે છે. ડીસેમ્બર 2016 ના તબક્કા માટે ના સરવે ની 18 શહેરો જેવા કે અમદાવાદ, બેન્ગાલૂરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને થીરુવનાન્થપુરમ માં શરૂઆત કરવામાં આવેલી છે. આ સર્વેક્ષણ માં
ડિસે 22, 2016
આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
ડિસે 21, 2016
મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
ડિસે 21, 2016
આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023