rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
મે 19, 2023
₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે
19 મે, 2023 ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે ₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાં, ₹2,000ની બેંકનોટ જાર
19 મે, 2023 ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે ₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાં, ₹2,000ની બેંકનોટ જાર
મે 02, 2023
ભારતીય રિઝર્વ બેંકે ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
02 મે 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ 2023 ના આદેશ દ્વારા, ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (અધિનિયમ) ની કલમ 26ક(2) ની સાથે પઠિત ‘થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળ યોજના, 2014 – બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 26ક – પરિચાલનીય માર્ગદર્શીકાઓ’ પરના તારીખ 27 મે 2014 ના પરિપત્ર સાથે સંલગ્ન થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભ
02 મે 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ 2023 ના આદેશ દ્વારા, ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (અધિનિયમ) ની કલમ 26ક(2) ની સાથે પઠિત ‘થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળ યોજના, 2014 – બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 26ક – પરિચાલનીય માર્ગદર્શીકાઓ’ પરના તારીખ 27 મે 2014 ના પરિપત્ર સાથે સંલગ્ન થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભ
મે 02, 2023
ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
02 મે 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ, 2023ના આદેશ દ્વારા, ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં, પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓ હિત ધરાવતા હોય તેને ઋણ અને ધિરાણ’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા
02 મે 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ, 2023ના આદેશ દ્વારા, ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં, પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓ હિત ધરાવતા હોય તેને ઋણ અને ધિરાણ’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા
એપ્રિલ 03, 2023
ભારતીય રિઝર્વ બેંક ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
03 એપ્રિલ 2023 ભારતીય રિઝર્વ બેંક ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) (બેંક) પર, ‘ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન એન્ડ પ્રોવીઝનીંગ નોર્મ્સ ફોર લોન્સ એન્ડ એડવાન્સીઝ’ તથા ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (કો-ઓપરેટીવ બેન્કસ-ઇન્ટરેસ્ટ રેટ ઓન ડીપોઝીટસ) ડાયરેકશન્સ, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ
03 એપ્રિલ 2023 ભારતીય રિઝર્વ બેંક ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) (બેંક) પર, ‘ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન એન્ડ પ્રોવીઝનીંગ નોર્મ્સ ફોર લોન્સ એન્ડ એડવાન્સીઝ’ તથા ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (કો-ઓપરેટીવ બેન્કસ-ઇન્ટરેસ્ટ રેટ ઓન ડીપોઝીટસ) ડાયરેકશન્સ, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ
એપ્રિલ 03, 2023
ભારતીય રિઝર્વ બેંક શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
03 એપ્રિલ 2023 ભારતીય રિઝર્વ બેંક શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) (બેંક) પર, ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ-પ્રોફેશનલાઈઝેશન એન્ડ ધેર રોલ—ડુ’ઝ એન્ડ ડોન્ટસ’, ‘પૃડેન્શીઅલ નોર્મ્સ ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન, પ્રોવીઝનીંગ એન્ડ અધર રીલેટેડ મેટર્સ’, ‘લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ડાયરેક્ટર્સ- ડ
03 એપ્રિલ 2023 ભારતીય રિઝર્વ બેંક શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) (બેંક) પર, ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ-પ્રોફેશનલાઈઝેશન એન્ડ ધેર રોલ—ડુ’ઝ એન્ડ ડોન્ટસ’, ‘પૃડેન્શીઅલ નોર્મ્સ ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન, પ્રોવીઝનીંગ એન્ડ અધર રીલેટેડ મેટર્સ’, ‘લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ડાયરેક્ટર્સ- ડ
માર્ચ 27, 2023
ભારતીય રિઝર્વ બેંકે મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
27 માર્ચ 2023 ભારતીય રિઝર્વ બેંકે મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 24 માર્ચ, 2023 ના આદેશ દ્વારા, મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) (બેંક) પર, ભારતીય રિઝર્વ બેંક – (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશ, 2016 માં સમાવિષ્ટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી નિર્દેશોની કેટલીક જોગવાઈઓ અને ‘સહકારી બેંકો દ્વારા શાખ સૂચના કંપનીઓ (સીઆઈસી)ના સભ્યપદ’ સબંધિત ભારતીય રિઝર્વ બેંકના
27 માર્ચ 2023 ભારતીય રિઝર્વ બેંકે મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 24 માર્ચ, 2023 ના આદેશ દ્વારા, મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) (બેંક) પર, ભારતીય રિઝર્વ બેંક – (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશ, 2016 માં સમાવિષ્ટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી નિર્દેશોની કેટલીક જોગવાઈઓ અને ‘સહકારી બેંકો દ્વારા શાખ સૂચના કંપનીઓ (સીઆઈસી)ના સભ્યપદ’ સબંધિત ભારતીય રિઝર્વ બેંકના
જાન્યુ 17, 2023
ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 15 ડિસેમ્બર, 2022 ના આદેશ દ્વારા, ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) (બેંક) પર વૈદ્યા‘વૈદ્યાનિક પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતોની જાળવણી - નગદ્ નિધિ અનુપાત (Cash Reserve Ratio – CRR) અને વૈધાનિક ચલનિધિ અનુપાતદ્યા (Statutory Liquidity Ratio – SLR) નિકલનિધિ’ અને ‘થાપણદ
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 15 ડિસેમ્બર, 2022 ના આદેશ દ્વારા, ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) (બેંક) પર વૈદ્યા‘વૈદ્યાનિક પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતોની જાળવણી - નગદ્ નિધિ અનુપાત (Cash Reserve Ratio – CRR) અને વૈધાનિક ચલનિધિ અનુપાતદ્યા (Statutory Liquidity Ratio – SLR) નિકલનિધિ’ અને ‘થાપણદ
જાન્યુ 17, 2023
ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 15 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 15 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા
જાન્યુ 17, 2023
ભારતીય રિઝર્વ બેન્ક ધી જનતા સહકારી બેંક લિ., ગોધરા, જિલ્લો પંચમહાલ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી જનતા સહકારી બેંક લિ., ગોધરા, જિલ્લો પંચમહાલ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 16 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, ધી જનતા સહકારી બેંક લિ., ગોધરા, જિલ્લો પંચમહાલ (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી જનતા સહકારી બેંક લિ., ગોધરા, જિલ્લો પંચમહાલ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 16 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, ધી જનતા સહકારી બેંક લિ., ગોધરા, જિલ્લો પંચમહાલ (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્
જાન્યુ 17, 2023
ભારતીય રિઝર્વ બેંક શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેંક શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 12 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., વડોદરા (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે, રૂપિયા 2.00
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેંક શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 12 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, શ્રી વર્ધમાન સહકારી બેંક લિ., વડોદરા (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે, રૂપિયા 2.00
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023