rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
મે 19, 2023
₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે
19 મે, 2023 ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે ₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાં, ₹2,000ની બેંકનોટ જાર
19 મે, 2023 ₹2,000ના મૂલ્યવર્ગની બેંકનોટ – ચલણમાંથી પાછી ખેંચવી; વૈધ મુદ્રા (legal tender) તરીકે પ્રવર્તમાન રહેશે ₹500 અને ₹1,000ની તમામ બેંકનોટ, જે સમયે તે ચલણમાં હતી તે સમયે, તેઓનો વૈધ મુદ્રા (legal tender)નો દરજ્જો પરત ખેંચ્યા બાદ, અર્થતંત્રની ચલણની જરૂરિયાતને મુખ્યત્વે ઝડપથી પૂરી કરવા માટે, આરબીઆઈ અધિનિયમ, 1934ની કલમ 24(1) અંતર્ગત નવેમ્બર, 2016 માં ₹2,000ની બેંકનોટ જારી કરવામાં આવી હતી. અન્ય મૂલ્યવર્ગોની બેંકનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થતાં, ₹2,000ની બેંકનોટ જાર
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023