RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
સપ્ટે 09, 2015
વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શિઅલ બેંક લિમિટેડ, નવી દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
09 સપ્ટેમ્બર, 2015 વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શિઅલ બેંક લિમિટેડ, નવી દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ટ છે કે જનહિતને ધ્યાનમાં રાખતા, વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શીઅલ બેંક, નવી દિલ્હીને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તેથી બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બ
09 સપ્ટેમ્બર, 2015 વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શિઅલ બેંક લિમિટેડ, નવી દિલ્હીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ટ છે કે જનહિતને ધ્યાનમાં રાખતા, વૈશ્ય કો-ઓપરેટીવ કોમર્શીઅલ બેંક, નવી દિલ્હીને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તેથી બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બ
સપ્ટે 09, 2015
શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબારને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
09 સપ્ટેમ્બર, 2015 શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબારને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબાર, મહારાષ્ટ્રને કેટલાક નિર્દેશ
09 સપ્ટેમ્બર, 2015 શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબારને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે શ્રી ગોવર્ધનસિંઘજી રઘુવંશી સહકારી બેંક લિમિટેડ, નંદરબાર, મહારાષ્ટ્રને કેટલાક નિર્દેશ
સપ્ટે 09, 2015
નાશિક જીલ્હા ગિરણા સહકારી બેંક લિમિટેડ, નાશિકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
09 સપ્ટેમ્બર 2015 નાશિક જીલ્હા ગિરણા સહકારી બેંક લિમિટેડ, નાશિકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે નાશિક જીલ્હા ગિરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક મહારાષ્ટ્રને કેટલાક નિર્દેશો જારી કર્યા છે જેના અ
09 સપ્ટેમ્બર 2015 નાશિક જીલ્હા ગિરણા સહકારી બેંક લિમિટેડ, નાશિકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે નાશિક જીલ્હા ગિરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક મહારાષ્ટ્રને કેટલાક નિર્દેશો જારી કર્યા છે જેના અ
સપ્ટે 03, 2015
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને જેમ લાગૂ પડે છે તે મુજબ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુર
03 સપ્ટેમ્બર, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને જેમ લાગૂ પડે છે તે મુજબ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુર ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુરને તારીખ 28 ઓગષ્ટ 2014 ના નિર્દેશ ક્ર. શબૈવિ.કેંકા.બીએસડી-1/ડી-07/12.22.044/2014-15ના માધ્યમ થકી 30 ઓગષ્ટ 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશ હેઠળ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્દેશના અમલને તારીખ 05 ફેબ્રુઆરી 2015ના નિર્દેશ દ
03 સપ્ટેમ્બર, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને જેમ લાગૂ પડે છે તે મુજબ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુર ચૌંડેશ્વરી સહકારી બેંક લિમિટેડ, ઇચલકરંજી, કોલ્હાપુરને તારીખ 28 ઓગષ્ટ 2014 ના નિર્દેશ ક્ર. શબૈવિ.કેંકા.બીએસડી-1/ડી-07/12.22.044/2014-15ના માધ્યમ થકી 30 ઓગષ્ટ 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશ હેઠળ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્દેશના અમલને તારીખ 05 ફેબ્રુઆરી 2015ના નિર્દેશ દ
સપ્ટે 03, 2015
ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની સુવર્ણ જયંતી” ના ઉપલક્ષ્યમાં 5 ના સિક્કા જારી કરશે
3 સપ્ટેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની સુવર્ણ જયંતી” ના ઉપલક્ષ્યમાં ₹ 5 ના સિક્કા જારી કરશે. ભારતીય રિઝર્વ બેંક, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965 ની સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ₹ 5 ના સિક્કાઓને જલ્દી થી ચલણમાં મૂકશે. સિક્કાની ડિઝાઇન આ પ્રકારની હશે: અગ્ર ભાગ: સિક્કાની મધ્યમાં અશોક સ્તંભનો સિંહ શિર્ષ રહેશે, જ્યારે તેની નીચે “સત્યમેવ જયતે” ના મુદ્રાલેખને અંકિત કરવામાં આવશે, તેની ડાબી બાજુના ઉપરના પરિઘ પર દેવનાગરી લિપ
3 સપ્ટેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની સુવર્ણ જયંતી” ના ઉપલક્ષ્યમાં ₹ 5 ના સિક્કા જારી કરશે. ભારતીય રિઝર્વ બેંક, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965 ની સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ₹ 5 ના સિક્કાઓને જલ્દી થી ચલણમાં મૂકશે. સિક્કાની ડિઝાઇન આ પ્રકારની હશે: અગ્ર ભાગ: સિક્કાની મધ્યમાં અશોક સ્તંભનો સિંહ શિર્ષ રહેશે, જ્યારે તેની નીચે “સત્યમેવ જયતે” ના મુદ્રાલેખને અંકિત કરવામાં આવશે, તેની ડાબી બાજુના ઉપરના પરિઘ પર દેવનાગરી લિપ
ઑગસ્ટ 28, 2015
ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું. ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે 20 ઓગષ્ટ 2015 ના રોજ મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું. ડૉ. દીપાલી પંત જોશી, કાર્યપાલક નિર્દેશકે આ વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગ ઉપર મૈસૂર સિક્કાઓના પ્રદર્શની સંબંધિત 20 પૃષ્ઠવાળી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. શ્રી યૂ.એસ. પાલીવાલ, કાર્યપાલક નિર્દેશક, પ્રો. દામોદર આચાર્ય, રિઝર્વ બેંકના કેન્દ્
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું. ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે 20 ઓગષ્ટ 2015 ના રોજ મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું. ડૉ. દીપાલી પંત જોશી, કાર્યપાલક નિર્દેશકે આ વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગ ઉપર મૈસૂર સિક્કાઓના પ્રદર્શની સંબંધિત 20 પૃષ્ઠવાળી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. શ્રી યૂ.એસ. પાલીવાલ, કાર્યપાલક નિર્દેશક, પ્રો. દામોદર આચાર્ય, રિઝર્વ બેંકના કેન્દ્
ઑગસ્ટ 28, 2015
ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર તારીખ 12 સપ્ટેમ્બર 2012ના રોજ જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 26 ઓગષ્ટ 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગૂ પડતો હોય તે મુજબ) ની કલમ 35ક ની પેટા કલમ (2) અંતર્ગત પ્રા
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર તારીખ 12 સપ્ટેમ્બર 2012ના રોજ જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 26 ઓગષ્ટ 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગૂ પડતો હોય તે મુજબ) ની કલમ 35ક ની પેટા કલમ (2) અંતર્ગત પ્રા
ઑગસ્ટ 28, 2015
01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારે બેંકોમાં રજા; ભારતીય રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા શનિવારોએ બેંકોને સમર્થક સેવાઓ આપશે
28 ઓગષ્ટ 2015 01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારે બેંકોમાં રજા; ભારતીય રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા શનિવારોએ બેંકોને સમર્થક સેવાઓ આપશે. બધી જ અનુસૂચિત તેમજ બિન-અનુસૂચિત બેંકો – સાર્વજનિક, ખાનગી, વિદેશી, સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ અને સ્થાનિક ક્ષેત્ર બેંકો – ના માટે 01 સપ્ટેમ્બર 2015 થી બીજા તેમજ ચોથા શનિવારોએ સાર્વજનિક રજા રહેશે, તેમજ બીજા અને ચોથા શનિવારોને છોડીને અન્ય શનિવારોએ એમના માટે પૂર્ણ કાર્ય-દિવસ રહેશે (જેને આ પ્રેસ પ્રકાશનમાં કાર્ય-દિવસવાળા શનિવાર તરીકે દર્શા
28 ઓગષ્ટ 2015 01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારે બેંકોમાં રજા; ભારતીય રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા શનિવારોએ બેંકોને સમર્થક સેવાઓ આપશે. બધી જ અનુસૂચિત તેમજ બિન-અનુસૂચિત બેંકો – સાર્વજનિક, ખાનગી, વિદેશી, સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ અને સ્થાનિક ક્ષેત્ર બેંકો – ના માટે 01 સપ્ટેમ્બર 2015 થી બીજા તેમજ ચોથા શનિવારોએ સાર્વજનિક રજા રહેશે, તેમજ બીજા અને ચોથા શનિવારોને છોડીને અન્ય શનિવારોએ એમના માટે પૂર્ણ કાર્ય-દિવસ રહેશે (જેને આ પ્રેસ પ્રકાશનમાં કાર્ય-દિવસવાળા શનિવાર તરીકે દર્શા
ઑગસ્ટ 27, 2015
ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્રો માટે વેચાણ કેન્દ્રો પર નગદ ઉપાડની મર્યાદા બમણી કરી
27 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્રો માટે વેચાણ કેન્દ્રો પર નગદ ઉપાડની મર્યાદા બમણી કરી ભારતીય રિઝર્વ બેંકે ટિયર- III થી VI સુધીના કેન્દ્રો માં વેચાણ કેન્દ્રો (point-of-sale) પર નગદ ઉપાડની મર્યાદા દિવસ દીઠ ₹ 1000/- થી ₹ 2000/- કરીને બમણી કરી છે. આ સુવીધા ફક્ત ડેબીટ કાર્ડો અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા ઓપન સિસ્ટમ પ્રીપેઈડ કાર્ડો માટે જ ઉપલબ્ધ રહેશે. એમ આશા રાખવામાં આવે છે કે ઉપાડની રકમમાં વધારો કરવાને કારણે ગ્રાહક સુવિધામાં વૃદ્ધિ થશે
27 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્રો માટે વેચાણ કેન્દ્રો પર નગદ ઉપાડની મર્યાદા બમણી કરી ભારતીય રિઝર્વ બેંકે ટિયર- III થી VI સુધીના કેન્દ્રો માં વેચાણ કેન્દ્રો (point-of-sale) પર નગદ ઉપાડની મર્યાદા દિવસ દીઠ ₹ 1000/- થી ₹ 2000/- કરીને બમણી કરી છે. આ સુવીધા ફક્ત ડેબીટ કાર્ડો અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા ઓપન સિસ્ટમ પ્રીપેઈડ કાર્ડો માટે જ ઉપલબ્ધ રહેશે. એમ આશા રાખવામાં આવે છે કે ઉપાડની રકમમાં વધારો કરવાને કારણે ગ્રાહક સુવિધામાં વૃદ્ધિ થશે
ઑગસ્ટ 25, 2015
ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાતૂર અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., લાતૂર ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ
ઓગષ્ટ 25, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાતૂર અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., લાતૂર ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ, લાતૂર અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., લાતૂર ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) ને લગતા ધોરણો તેમજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા અનુદેશોનું ઉલ્લંઘન કરવા બદલ રૂા. 5.
ઓગષ્ટ 25, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાતૂર અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., લાતૂર ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ, લાતૂર અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., લાતૂર ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) ને લગતા ધોરણો તેમજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા અનુદેશોનું ઉલ્લંઘન કરવા બદલ રૂા. 5.
ઑગસ્ટ 25, 2015
બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35 ક ના અંતર્ગત નિર્દેશ – શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો-થાણા, મહારાષ્ટ્ર
ઓગષ્ટ 13, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35 ક ના અંતર્ગત નિર્દેશ – શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો-થાણા, મહારાષ્ટ્ર શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો – થાણા, ને તારીખ 14 ઓગષ્ટ, 2014 ના નિર્દેશ સં. UBD.CO.BSD-I/D-5/12.22.504/2014-15 ના માધ્યમ થકી 20 ઓગષ્ટ, 2014 ના રોજ કારોબાર સમાપ્તિ થી છ માસની અવધિ માટે નિર્દેશાધીન રાખવામાં આવી હતી. તા. 4 ફેબ્રુઆરી, 2015 ના નિર્દેશ સં. DCBR.CO.BSD-I/D-31/12.22.
ઓગષ્ટ 13, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35 ક ના અંતર્ગત નિર્દેશ – શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો-થાણા, મહારાષ્ટ્ર શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો – થાણા, ને તારીખ 14 ઓગષ્ટ, 2014 ના નિર્દેશ સં. UBD.CO.BSD-I/D-5/12.22.504/2014-15 ના માધ્યમ થકી 20 ઓગષ્ટ, 2014 ના રોજ કારોબાર સમાપ્તિ થી છ માસની અવધિ માટે નિર્દેશાધીન રાખવામાં આવી હતી. તા. 4 ફેબ્રુઆરી, 2015 ના નિર્દેશ સં. DCBR.CO.BSD-I/D-31/12.22.
ઑગસ્ટ 24, 2015
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખરગૌન નાગરિક સહકારી બેંક, મર્યાદિત, ખરગૌન ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ
ઓગષ્ટ 24, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખરગૌન નાગરિક સહકારી બેંક, મર્યાદિત, ખરગૌન ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ ખરગૌન નાગરિક સહકારી બેંક મર્યાદિત, ખરગૌન ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધન-શોધન નિવારણ (એએમએલ) તેમજ સમય ઉપર યોગ્ય અનુપાલનની પ્રસ્તુતિ તથા દાન આપવા સંબંધિત ભારતીય રિઝ
ઓગષ્ટ 24, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખરગૌન નાગરિક સહકારી બેંક, મર્યાદિત, ખરગૌન ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ ખરગૌન નાગરિક સહકારી બેંક મર્યાદિત, ખરગૌન ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધન-શોધન નિવારણ (એએમએલ) તેમજ સમય ઉપર યોગ્ય અનુપાલનની પ્રસ્તુતિ તથા દાન આપવા સંબંધિત ભારતીય રિઝ
ઑગસ્ટ 24, 2015
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ
ઓગષ્ટ 24, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધન-શોધન નિવારણ (એએમએલ) સંબંધિત ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો/માર્ગદર્શિકાઓના
ઓગષ્ટ 24, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધન-શોધન નિવારણ (એએમએલ) સંબંધિત ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો/માર્ગદર્શિકાઓના
ઑગસ્ટ 21, 2015
ભારતીય રિઝર્વ બેંકે રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના ને જારી કરેલ નિર્દેશની અવધી વધારી
21 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના ને જારી કરેલ નિર્દેશની અવધી વધારી ભારતીય રિઝર્વ બેંકે (તારીખ 20 ઓગષ્ટ, 2015 ના તેના નિર્દેશ ક્રમ ડીસીબીઆર.કેકા.એઆઈડી/ડી-10/12.22.218/2015-16 ના માધ્યમથી) રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર ઉપર જારી કરેલ નિર્દેશની અવધીને વધુ છ માસ અર્થાત્ 22 ઓગષ્ટ 2015 થી 21 ફેબ્રુઆરી 2016 સુધી લંબાવી છે તથા આ નિર્દેશ સમિક્ષાધીન રહેશે. મૂળભૂત રીતે આ નિર્દેશને 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગષ્ટ 2013 સુધી લાદવામ
21 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના ને જારી કરેલ નિર્દેશની અવધી વધારી ભારતીય રિઝર્વ બેંકે (તારીખ 20 ઓગષ્ટ, 2015 ના તેના નિર્દેશ ક્રમ ડીસીબીઆર.કેકા.એઆઈડી/ડી-10/12.22.218/2015-16 ના માધ્યમથી) રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર ઉપર જારી કરેલ નિર્દેશની અવધીને વધુ છ માસ અર્થાત્ 22 ઓગષ્ટ 2015 થી 21 ફેબ્રુઆરી 2016 સુધી લંબાવી છે તથા આ નિર્દેશ સમિક્ષાધીન રહેશે. મૂળભૂત રીતે આ નિર્દેશને 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગષ્ટ 2013 સુધી લાદવામ
ઑગસ્ટ 21, 2015
સંખ્યા પેનલમાં વધતા કદના આંકડા સાથે રૂપિયાના પ્રતિક ચિન્હ () તેમજ ઇન્સેટ લેટર "L" સહિત 11000 ના મૂલ્યની બેંકનોટ જારી કરવા બાબત
21 ઓગષ્ટ 2015 સંખ્યા પેનલમાં વધતા કદના આંકડા સાથે રૂપિયાના પ્રતિક ચિન્હ (₹) તેમજ ઇન્સેટ લેટર 'L' સહિત ₹ 11000 ના મૂલ્યની બેંકનોટ જારી કરવા બાબત ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 11000 ના મૂલ્યવર્ગની બેંકનોટ જારી કરશે. આ બેંકનોટની આગળ તેમજ પાછળના ભાગ ઉપર રૂપિયાનું પ્રતિક ચિન્હ (₹) તથા બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર 'L' અને બેંકનોટની પાછળ મુદ્રણ વર્ષ ‘2015’ અંકિત કરવ
21 ઓગષ્ટ 2015 સંખ્યા પેનલમાં વધતા કદના આંકડા સાથે રૂપિયાના પ્રતિક ચિન્હ (₹) તેમજ ઇન્સેટ લેટર 'L' સહિત ₹ 11000 ના મૂલ્યની બેંકનોટ જારી કરવા બાબત ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 11000 ના મૂલ્યવર્ગની બેંકનોટ જારી કરશે. આ બેંકનોટની આગળ તેમજ પાછળના ભાગ ઉપર રૂપિયાનું પ્રતિક ચિન્હ (₹) તથા બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર 'L' અને બેંકનોટની પાછળ મુદ્રણ વર્ષ ‘2015’ અંકિત કરવ
ઑગસ્ટ 19, 2015
ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ટ બેંક તરીકેની સૈદ્ધાંતિક અનુમતિ
ઓગષ્ટ 19, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ટ બેંક તરીકેની સૈદ્ધાંતિક અનુમતિ ભારતીય રિઝર્વ બેંકે નીચે જણાવેલ 11 અરજદારોને નવેમ્બર 27, 2014 ના રોજ જારી કરવામાં આવેલ ‘પેમેન્ટ બેંકોને લાઇસંસ પ્રદાન કરવા માટેની માર્ગદર્શિકા’ હેઠળ પેમેન્ટ બેંકની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક અનુમતિ આપવા માટેનો નિર્ણય કર્યો છે(માર્ગદર્શિકાઓ). આદિત્ય બિરલા નુવો લિમિટેડ એરટેલ એમ કોમર્શીઅલ સર્વીસીઝ લિમિટેડ ચોલામંડલમ ડીસ્ટ્રીબ્યુશન સર્વીસીઝ લિમિટેડ પોષ્ટ ખાતું ફિનો પે ટેક લિમિટે
ઓગષ્ટ 19, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ટ બેંક તરીકેની સૈદ્ધાંતિક અનુમતિ ભારતીય રિઝર્વ બેંકે નીચે જણાવેલ 11 અરજદારોને નવેમ્બર 27, 2014 ના રોજ જારી કરવામાં આવેલ ‘પેમેન્ટ બેંકોને લાઇસંસ પ્રદાન કરવા માટેની માર્ગદર્શિકા’ હેઠળ પેમેન્ટ બેંકની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક અનુમતિ આપવા માટેનો નિર્ણય કર્યો છે(માર્ગદર્શિકાઓ). આદિત્ય બિરલા નુવો લિમિટેડ એરટેલ એમ કોમર્શીઅલ સર્વીસીઝ લિમિટેડ ચોલામંડલમ ડીસ્ટ્રીબ્યુશન સર્વીસીઝ લિમિટેડ પોષ્ટ ખાતું ફિનો પે ટેક લિમિટે
ઑગસ્ટ 17, 2015
ભારતીય રિઝર્વે બેંકે 7 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
ઓગષ્ટ 17, 2015 ભારતીય રિઝર્વે બેંકે 7 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા. ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈએ (6) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે જણાવેલી સાત ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (NBFCs)ના નોંધણી પ્રમાણપત્ર રદ કરેલ છે. ક્રમ કંપનીનું નામ નોંધણી કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ રદ કર્યા તારીખ 1 મેસર્સ આર્ટીસન્સ માઇક્રો ફાયનાન્સ પ્રાયવેટ લિ. 13, N બ્લોક માર્કેટ, બીજો માળ, ગ્રેટર કૈલાસ, વ
ઓગષ્ટ 17, 2015 ભારતીય રિઝર્વે બેંકે 7 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા. ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈએ (6) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે જણાવેલી સાત ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (NBFCs)ના નોંધણી પ્રમાણપત્ર રદ કરેલ છે. ક્રમ કંપનીનું નામ નોંધણી કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ રદ કર્યા તારીખ 1 મેસર્સ આર્ટીસન્સ માઇક્રો ફાયનાન્સ પ્રાયવેટ લિ. 13, N બ્લોક માર્કેટ, બીજો માળ, ગ્રેટર કૈલાસ, વ
ઑગસ્ટ 07, 2015
Issue of ?500 banknotes with incorporation of Rupee symbol (?) and inset letter 'E' with numerals in ascending size in number panels
The Reserve Bank of India will shortly issue ` 500 denomination Banknotes in the Mahatma Gandhi Series-2005, incorporating "`" symbol on the obverse and the reverse, with inset letter 'E' in both the numbering panels, bearing the signature of Dr. Raghuram G. Rajan, Governor, Reserve Bank of India, and the year of printing '2015' printed on the reverse of the Banknote. The design of these notes to be issued now is similar in all respects to the ` 500 Banknotes in Mahat
The Reserve Bank of India will shortly issue ` 500 denomination Banknotes in the Mahatma Gandhi Series-2005, incorporating "`" symbol on the obverse and the reverse, with inset letter 'E' in both the numbering panels, bearing the signature of Dr. Raghuram G. Rajan, Governor, Reserve Bank of India, and the year of printing '2015' printed on the reverse of the Banknote. The design of these notes to be issued now is similar in all respects to the ` 500 Banknotes in Mahat
એપ્રિલ 03, 2015
RBI celebrates 80th Anniversary: Prime Minister urges Banking Fraternity to set Goals for Next 20 Years to remove India's Poverty
The Prime Minister of India Shri Narendra Modi urged the Reserve Bank of India to take the lead in encouraging financial institutions to set concrete targets for consolidating financial inclusion over the next 20 years, to help transform the quality of life of the poor. "I come as a representative of the poor, underprivileged, marginalised and tribals; I am one among them; I seek on their behalf and trust you will not disappoint me," the Prime Minister said at the Fin
The Prime Minister of India Shri Narendra Modi urged the Reserve Bank of India to take the lead in encouraging financial institutions to set concrete targets for consolidating financial inclusion over the next 20 years, to help transform the quality of life of the poor. "I come as a representative of the poor, underprivileged, marginalised and tribals; I am one among them; I seek on their behalf and trust you will not disappoint me," the Prime Minister said at the Fin

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet