RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
એપ્રિલ 27, 2016
કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું
27 એપ્રિલ 2016 કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 24 એપ્રિલ 2016 થી લઘુ નાણાકીય બેંક (એસએફબી) ના રૂપમાં તેનું પરિચાલન શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે આ બેંકને ભારતમાં કારોબાર કરવા માટે બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કલમ 22 (1) ના અંતર્ગત લાઇસંસ જારી કર્યું હતું. કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડને પહેલાની કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડને રૂપાંતરિત કરીને સ્થાપિત કરવામાં આવ
27 એપ્રિલ 2016 કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 24 એપ્રિલ 2016 થી લઘુ નાણાકીય બેંક (એસએફબી) ના રૂપમાં તેનું પરિચાલન શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે આ બેંકને ભારતમાં કારોબાર કરવા માટે બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કલમ 22 (1) ના અંતર્ગત લાઇસંસ જારી કર્યું હતું. કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડને પહેલાની કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડને રૂપાંતરિત કરીને સ્થાપિત કરવામાં આવ
એપ્રિલ 25, 2016
ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો
25 એપ્રિલ 2016 ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, i) રોકાણ સંવિભાગ (Investment portfolio) ની સમવર્તી લેખા પરીક્ષા (Concurrent Audit) કરાવવા, (ii) જોખમ સંવર્ગીકરણ (risk categorization) ની સમયાંતર સમીક્ષા કરાવવા, (iii) “સંદિગ્ધ લેણ-દેણ રિપોર્
25 એપ્રિલ 2016 ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, i) રોકાણ સંવિભાગ (Investment portfolio) ની સમવર્તી લેખા પરીક્ષા (Concurrent Audit) કરાવવા, (ii) જોખમ સંવર્ગીકરણ (risk categorization) ની સમયાંતર સમીક્ષા કરાવવા, (iii) “સંદિગ્ધ લેણ-દેણ રિપોર્
એપ્રિલ 20, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
20 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, જલ્દી થી ત્રણ વધારાની વિશેષતાઓ સાથે મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2015' અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર ₹ 100 ના મૂલ્યવર્ગની આ બેંકનોટોની ડિઝાઇન સંપૂર્ણ રીતે, મહાત્મા ગાંધી
20 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, જલ્દી થી ત્રણ વધારાની વિશેષતાઓ સાથે મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2015' અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર ₹ 100 ના મૂલ્યવર્ગની આ બેંકનોટોની ડિઝાઇન સંપૂર્ણ રીતે, મહાત્મા ગાંધી
એપ્રિલ 13, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
13 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટોના સમાન જ હશે. કેવળ એટલો ફરક
13 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટોના સમાન જ હશે. કેવળ એટલો ફરક
એપ્રિલ 07, 2016
ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ)
07 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ) ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 58-જી ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રા. લિમિટેડ (વર્તમાનમાં મમતા ગ્રૂપ કૉર્પોરેટ સર્વિસિસના નામથી પ્રસિદ્ધ), જેનું રજીસ્ટર્ડ કાર્યાલય 53, મધુવન કોમ્પ્લેક્સ, પાંચમા મળ, માદલપુર અંડરબ્રિજની પાસે, એ
07 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ) ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 58-જી ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રા. લિમિટેડ (વર્તમાનમાં મમતા ગ્રૂપ કૉર્પોરેટ સર્વિસિસના નામથી પ્રસિદ્ધ), જેનું રજીસ્ટર્ડ કાર્યાલય 53, મધુવન કોમ્પ્લેક્સ, પાંચમા મળ, માદલપુર અંડરબ્રિજની પાસે, એ
માર્ચ 31, 2016
ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, સરકારી જામીનગીરીઓના હોલ્ડીંગ અંગેના ત્રિમાસિ
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, સરકારી જામીનગીરીઓના હોલ્ડીંગ અંગેના ત્રિમાસિ
માર્ચ 31, 2016
ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, બૂલેટ પરતચૂકવણીના વિકલ્પ સહિતની સુવર્ણ લોન સંબંધ
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, બૂલેટ પરતચૂકવણીના વિકલ્પ સહિતની સુવર્ણ લોન સંબંધ
માર્ચ 29, 2016
ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
29 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બાવીસ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્
29 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બાવીસ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્
માર્ચ 29, 2016
ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી
29 માર્ચ 2016 ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી ભારતીય રિઝર્વ બેંક શીઘ્ર એક રુપિયાના મૂલ્યવર્ગની ચલણી નોટ પ્રસરણમાં મૂકશે. આ નોટ ભારત સરકાર દ્વારા મુદ્રિત કરવામાં આવેલ છે. આ ચલણી નોટ સિક્કા નિર્માણ અધિનિયમ, 2011 માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગની પ્રવર્તમાન ચલણી નોટો પણ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. ભારતનું રાજપત્ર – અસાધારણ – ભાગ II- ખંડ 3- ઉપ ખંડ(i) સં. 124 તારીખ 24 ફેબ્રુઆરી 2016 માં પ્રકાશિત, નાણા મ
29 માર્ચ 2016 ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી ભારતીય રિઝર્વ બેંક શીઘ્ર એક રુપિયાના મૂલ્યવર્ગની ચલણી નોટ પ્રસરણમાં મૂકશે. આ નોટ ભારત સરકાર દ્વારા મુદ્રિત કરવામાં આવેલ છે. આ ચલણી નોટ સિક્કા નિર્માણ અધિનિયમ, 2011 માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગની પ્રવર્તમાન ચલણી નોટો પણ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. ભારતનું રાજપત્ર – અસાધારણ – ભાગ II- ખંડ 3- ઉપ ખંડ(i) સં. 124 તારીખ 24 ફેબ્રુઆરી 2016 માં પ્રકાશિત, નાણા મ
માર્ચ 16, 2016
ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
16 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ નોંધણી રદ કરવાની તારીખ 1. મેસર્સ દીપ કેપિટલ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ 402-એ, ચોથો માળ, ટાઇમ્સ
16 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ નોંધણી રદ કરવાની તારીખ 1. મેસર્સ દીપ કેપિટલ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ 402-એ, ચોથો માળ, ટાઇમ્સ
માર્ચ 09, 2016
સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ
09 માર્ચ 2016 સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) /
09 માર્ચ 2016 સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) /
માર્ચ 08, 2016
ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા
08 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા આ એમઓયૂ પર બેંક ઑફ ઇઝરાયલની તરફથી ડૉ. હેડવા બેર, બેંકોના પર્યવેક્ષક તથા ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતિ પાર્વતી વી. સુન્દરમ, પ્રભારી મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ
08 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા આ એમઓયૂ પર બેંક ઑફ ઇઝરાયલની તરફથી ડૉ. હેડવા બેર, બેંકોના પર્યવેક્ષક તથા ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતિ પાર્વતી વી. સુન્દરમ, પ્રભારી મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ
માર્ચ 04, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II
માર્ચ 04, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો ત્રીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ માર્ચ 8, 2016 થી માર્ચ 14, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ માર્ચ 29, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવળી દ્વારા કરાતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ
માર્ચ 04, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો ત્રીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ માર્ચ 8, 2016 થી માર્ચ 14, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ માર્ચ 29, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવળી દ્વારા કરાતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ
માર્ચ 04, 2016
સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ
માર્ચ 04, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ માર્ચ 04, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2015-16 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 8 થી 14, 2016 સુધી ભારણ માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ત્રીજા તબક્કા માટે નો ઇસ્યુ ભાવ ₹ 2916/- (રૂપિયા બે હજાર નવસો સોળ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ
માર્ચ 04, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ માર્ચ 04, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2015-16 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 8 થી 14, 2016 સુધી ભારણ માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ત્રીજા તબક્કા માટે નો ઇસ્યુ ભાવ ₹ 2916/- (રૂપિયા બે હજાર નવસો સોળ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ
માર્ચ 04, 2016
ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા
4 માર્ચ 2016 ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્
4 માર્ચ 2016 ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્
માર્ચ 01, 2016
શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક
1 માર્ચ 2016 શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક શ્રી બી.પી. કાનુનગોએ ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના રૂપમાં આજે કાર્યભર ગ્રહણ કર્યો છે. તેઓ વિેદેશી મુદ્રા વિભાગ, સરકારી અને બેંક લેખા વિભાગ તથા આંતરિક ઋણ પ્રબંધક વિભાગ સંબંધી કાર્ય સંભાળશે. કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી કાનુનગો કેન્દ્રીય બેંકરના રૂપમાં એમના કાર્યકાળ દરમ્યાન વિદેશી મુદ્રા વિભાગના પ્રભારી હતા. તેના પહેલા તેઓ રિઝર્વ બેંકની જયપુર તથા કોલકાતા ક્
1 માર્ચ 2016 શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક શ્રી બી.પી. કાનુનગોએ ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના રૂપમાં આજે કાર્યભર ગ્રહણ કર્યો છે. તેઓ વિેદેશી મુદ્રા વિભાગ, સરકારી અને બેંક લેખા વિભાગ તથા આંતરિક ઋણ પ્રબંધક વિભાગ સંબંધી કાર્ય સંભાળશે. કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી કાનુનગો કેન્દ્રીય બેંકરના રૂપમાં એમના કાર્યકાળ દરમ્યાન વિદેશી મુદ્રા વિભાગના પ્રભારી હતા. તેના પહેલા તેઓ રિઝર્વ બેંકની જયપુર તથા કોલકાતા ક્

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet