rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
જુલાઈ 28, 2017
મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
જુલાઈ 19, 2017
મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 14, 2017
શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઈ 11, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023