RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
માર્ચ 07, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન)
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
માર્ચ 07, 2018
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 06, 2018
આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
ફેબ્રુ 28, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
ફેબ્રુ 27, 2018
ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
ફેબ્રુ 23, 2018
ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
ફેબ્રુ 22, 2018
આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet