RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
જુલાઈ 07, 2016
ડિપોઝીટ સ્વીકૃત કરવામાંથી ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી શ્રેણીમાં પરિવર્તન– મે. સીજે ફાઇનાન્સ લિમિટેડ
07 જુલાઈ 2016 ડિપોઝીટ સ્વીકૃત કરવામાંથી ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી શ્રેણીમાં પરિવર્તન– મે. સીજે ફાઇનાન્સ લિમિટેડ આના દ્વારા એ અધિસૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંકે (રિઝર્વ બેંક) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની કલમ 45-આઈએ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, મેસર્સ સીજે ફાઇનાન્સ લિમિટેડ (સીઆઈએન નં. એલ 65910 જીજે 1993 પીએલસી 019090) જેનુ઼ં નોંધાયેલ કાર્યાલય સી.જે.હાઉસ, મોટા પોર, નડિયાદ, ગુજરાત 378 001 માં આવેલું છે, તેને થાપણ સ્વીકૃત કરવાવાળી ગૈર-બેંકિંગ વિત્
07 જુલાઈ 2016 ડિપોઝીટ સ્વીકૃત કરવામાંથી ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી શ્રેણીમાં પરિવર્તન– મે. સીજે ફાઇનાન્સ લિમિટેડ આના દ્વારા એ અધિસૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંકે (રિઝર્વ બેંક) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની કલમ 45-આઈએ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, મેસર્સ સીજે ફાઇનાન્સ લિમિટેડ (સીઆઈએન નં. એલ 65910 જીજે 1993 પીએલસી 019090) જેનુ઼ં નોંધાયેલ કાર્યાલય સી.જે.હાઉસ, મોટા પોર, નડિયાદ, ગુજરાત 378 001 માં આવેલું છે, તેને થાપણ સ્વીકૃત કરવાવાળી ગૈર-બેંકિંગ વિત્
જુલાઈ 04, 2016
શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો
04 જુલાઈ 2016 શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો શ્રી એન.એસ. વિશ્વનાથને આજે ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો. ભારત સરકારે એમને 29 જૂન 2016 ના રોજ ઉપરોક્ત પદ પર 4 જુલાઈ 2016 અથવા ત્યારબાદ એમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખથી ત્રણ વર્ષની અવધિ અથવા આગળનો આદેશ આવે ત્યાં સુધી, બંનેમાં જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નરના પદ પર નિયુક્ત કર્યા છે. શ્રી વિશ્વનાથન ઉપ ગવર્નરના પદ પર પહોંચ્યા તે પહેલ
04 જુલાઈ 2016 શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો શ્રી એન.એસ. વિશ્વનાથને આજે ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો. ભારત સરકારે એમને 29 જૂન 2016 ના રોજ ઉપરોક્ત પદ પર 4 જુલાઈ 2016 અથવા ત્યારબાદ એમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખથી ત્રણ વર્ષની અવધિ અથવા આગળનો આદેશ આવે ત્યાં સુધી, બંનેમાં જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નરના પદ પર નિયુક્ત કર્યા છે. શ્રી વિશ્વનાથન ઉપ ગવર્નરના પદ પર પહોંચ્યા તે પહેલ
જુલાઈ 04, 2016
ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગર્વનરોના 4 જુલાઈ 2016 થી પ્રભાવી પોર્ટફોલિયો
04 જુલાઈ 2016 ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગર્વનરોના 4 જુલાઈ 2016 થી પ્રભાવી પોર્ટફોલિયો શ્રી એન.એસ. વિશ્વનાથન દ્વારા ઉપ ગવર્નરના પદ પર કાર્યભાર ગ્રહણ કરવાના પરિણામસ્વરૂપે ઉપ ગવર્નરોના પોર્ટફોલિયો 4 જુલાઈથી નીચે મુજબ રહેશે: ક્ર.સં. નામ વિભાગ 1. ડૉ. ઉર્જિત આર. પટેલ મૌદ્રિક નીતિ અને સંશોધન 1. સમન્વય 2. સંચાર વિભાગ (डीओसी) 3. આર્થિક નીતિ અને સંશોધન વિભાગ (ડીઈપીઆર) 4. સંખ્યા અને માહિતી પ્રબંધ વિભાગ (આંકડા અને માહિતી પ્રબંધ એકમ સહિત) (ડીએસઆઈએમ/ડીઆઈએમયૂ) 5. નાણાકીય બજાર પર
04 જુલાઈ 2016 ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગર્વનરોના 4 જુલાઈ 2016 થી પ્રભાવી પોર્ટફોલિયો શ્રી એન.એસ. વિશ્વનાથન દ્વારા ઉપ ગવર્નરના પદ પર કાર્યભાર ગ્રહણ કરવાના પરિણામસ્વરૂપે ઉપ ગવર્નરોના પોર્ટફોલિયો 4 જુલાઈથી નીચે મુજબ રહેશે: ક્ર.સં. નામ વિભાગ 1. ડૉ. ઉર્જિત આર. પટેલ મૌદ્રિક નીતિ અને સંશોધન 1. સમન્વય 2. સંચાર વિભાગ (डीओसी) 3. આર્થિક નીતિ અને સંશોધન વિભાગ (ડીઈપીઆર) 4. સંખ્યા અને માહિતી પ્રબંધ વિભાગ (આંકડા અને માહિતી પ્રબંધ એકમ સહિત) (ડીએસઆઈએમ/ડીઆઈએમયૂ) 5. નાણાકીય બજાર પર
જુલાઈ 04, 2016
શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો
04 જુલાઈ 2016 શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો. શ્રી સુદર્શન સેને આજે ભારતીય રિઝર્વ બેંકમાં નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો છે. તેઓ બેંકિંગ નિયમન વિભાગ, સહકારી બેંક નિયમન વિભાગ તથા ગેર-બેંકિંગ નિયમન વિભાગ સંભાળશે. શ્રી સેન, એક કેરિયર કેન્દ્રીય બેંકર કે જેઓ લાંબા સમયથી બેંક પર્યવેક્ષણ અને નિયમનની સાથે જોડાયેલા રહ્યા છે, તેઓ કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર ગ્રહણ કરતા પહેલા બેંકિંગ નિયમન વિભાગના
04 જુલાઈ 2016 શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો. શ્રી સુદર્શન સેને આજે ભારતીય રિઝર્વ બેંકમાં નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો છે. તેઓ બેંકિંગ નિયમન વિભાગ, સહકારી બેંક નિયમન વિભાગ તથા ગેર-બેંકિંગ નિયમન વિભાગ સંભાળશે. શ્રી સેન, એક કેરિયર કેન્દ્રીય બેંકર કે જેઓ લાંબા સમયથી બેંક પર્યવેક્ષણ અને નિયમનની સાથે જોડાયેલા રહ્યા છે, તેઓ કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર ગ્રહણ કરતા પહેલા બેંકિંગ નિયમન વિભાગના
જુલાઈ 01, 2016
ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડીયાની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીનો વિનિમય” પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
01 જુલાઈ 2016 ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડીયાની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીનો વિનિમય” પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની સાથે भारतीय रिज़र्व बैंक ने नेशनल बैंक ऑफ कम्बोडिया के साथ “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીના વિનિમય” પર સમજૂતી કરાર (એમઓયૂ)પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની તરફથી એચ.ઈ. કિમ વાડા, મહાનિર્દેશક, બેંકિંગ પર્યવેક્ષણ અને ભારતીય રિઝર્વ બેંકની ત
01 જુલાઈ 2016 ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડીયાની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીનો વિનિમય” પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની સાથે भारतीय रिज़र्व बैंक ने नेशनल बैंक ऑफ कम्बोडिया के साथ “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી માહિતીના વિનિમય” પર સમજૂતી કરાર (એમઓયૂ)પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર નેશનલ બેંક ઑફ કમ્બોડિયાની તરફથી એચ.ઈ. કિમ વાડા, મહાનિર્દેશક, બેંકિંગ પર્યવેક્ષણ અને ભારતીય રિઝર્વ બેંકની ત
જૂન 30, 2016
વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોનો 1 જુલાઈ 2016 થી રિઝર્વ બેંકના પસંદ કરેલા કાર્યાલયોમાં વિનિમય
30 જૂન 2016 વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોનો 1 જુલાઈ 2016 થી રિઝર્વ બેંકના પસંદ કરેલા કાર્યાલયોમાં વિનિમય ભારતીય રિઝર્વ બેંકેનું અવલોકન છે કે વર્ષ 2005 પહેલાની બેંકનોટોનો એક મોટો ભાગ પ્રસરણમાંથી પાછો ખેંચાઈ ગયો છે અને જૂજ પ્રતિશત નોટો હજી પણ પ્રસરણમાં રહેલી છે. આથી સમીક્ષા કરવા પર રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે કે 1 જુલાઈ 2016થી વર્ષ 2005 પૂર્વેની બેંકનોટો ને બદલવાની સુવિધા કેવળ નીચે જણાવેલા રિઝર્વ બેંકના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ થશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવ
30 જૂન 2016 વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોનો 1 જુલાઈ 2016 થી રિઝર્વ બેંકના પસંદ કરેલા કાર્યાલયોમાં વિનિમય ભારતીય રિઝર્વ બેંકેનું અવલોકન છે કે વર્ષ 2005 પહેલાની બેંકનોટોનો એક મોટો ભાગ પ્રસરણમાંથી પાછો ખેંચાઈ ગયો છે અને જૂજ પ્રતિશત નોટો હજી પણ પ્રસરણમાં રહેલી છે. આથી સમીક્ષા કરવા પર રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે કે 1 જુલાઈ 2016થી વર્ષ 2005 પૂર્વેની બેંકનોટો ને બદલવાની સુવિધા કેવળ નીચે જણાવેલા રિઝર્વ બેંકના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ થશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવ
જૂન 28, 2016
ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
28 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી બે ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ સંપદા કેમિકલ્સ લિમિટેડ પારિજા
28 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી બે ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ સંપદા કેમિકલ્સ લિમિટેડ પારિજા
જૂન 28, 2016
ભારતીય રિઝર્વ બેંક સાર્વજનિક લેણદેણો માટે 1 જુલાઈ 2016 ના રોજ કાર્ય કરશે
28 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક સાર્વજનિક લેણદેણો માટે 1 જુલાઈ 2016 ના રોજ કાર્ય કરશે સમીક્ષા કરવા પર અને બજારની લેણદેણોના સમાધાનની સુવિધા માટે તથા સામાન્ય જનતાની લેણદેણોમાં સહાયતા પ્રદાન કરવાના હેતુથી ભારતીય રિઝર્વ બેંકે નિર્ણય લીધો છે કે રિઝર્વ બેંક 1 જુલાઈ 2016 ના રોજ સાર્વજનિક લેણદેણો માટે ખુલ્લી રહેશે. સામાન્ય રીતે, રિઝર્વ બેંક તેના વાર્ષિક હિસાબી સમાપનને કારણે 1 જુલાઈ ના રોજ સાર્વજનિક લેણદેણો માટે બંધ રહેતી હોય છે. રિઝર્વ બેંકનું હિસાબી વર્ષ જુલાઈ થી જૂન સુધીનું
28 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક સાર્વજનિક લેણદેણો માટે 1 જુલાઈ 2016 ના રોજ કાર્ય કરશે સમીક્ષા કરવા પર અને બજારની લેણદેણોના સમાધાનની સુવિધા માટે તથા સામાન્ય જનતાની લેણદેણોમાં સહાયતા પ્રદાન કરવાના હેતુથી ભારતીય રિઝર્વ બેંકે નિર્ણય લીધો છે કે રિઝર્વ બેંક 1 જુલાઈ 2016 ના રોજ સાર્વજનિક લેણદેણો માટે ખુલ્લી રહેશે. સામાન્ય રીતે, રિઝર્વ બેંક તેના વાર્ષિક હિસાબી સમાપનને કારણે 1 જુલાઈ ના રોજ સાર્વજનિક લેણદેણો માટે બંધ રહેતી હોય છે. રિઝર્વ બેંકનું હિસાબી વર્ષ જુલાઈ થી જૂન સુધીનું
જૂન 22, 2016
ભારતીય રિઝર્વ બેંક “સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દી” ના અવસર પર 10 ના સિક્કા સંચલિત કરશે
22 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક “સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દી” ના અવસર પર ₹ 10 ના સિક્કા સંચલિત કરશે સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દીના અવસર પર ભારત સરકાર દ્વારા જારી ₹ 10 ના સિક્કાને ભારતીય રિઝર્વ બેંક જલ્દી થી પ્રસરણમાં મૂકશે. આ સિક્કાની ડિઝાઇનનું વર્ણન ભારત સરકાર, નાણા મંત્રાલય, આર્થિક કાર્ય વિભાગ દ્વારા જારી ભારતના રાજપત્ર – અસાધારણ – ભાગ I - ખંડ 1- સં 274 તારીખ 30 એપ્રિલ 2015 માં નીચે પ્રમાણે અધિસૂચિત કરવામાં આવ્યું છે - અગ્ર ભાગ સિક્કાના અગ્ર ભાગ પર મધ્યમાં અશોક સ્
22 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક “સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દી” ના અવસર પર ₹ 10 ના સિક્કા સંચલિત કરશે સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દીના અવસર પર ભારત સરકાર દ્વારા જારી ₹ 10 ના સિક્કાને ભારતીય રિઝર્વ બેંક જલ્દી થી પ્રસરણમાં મૂકશે. આ સિક્કાની ડિઝાઇનનું વર્ણન ભારત સરકાર, નાણા મંત્રાલય, આર્થિક કાર્ય વિભાગ દ્વારા જારી ભારતના રાજપત્ર – અસાધારણ – ભાગ I - ખંડ 1- સં 274 તારીખ 30 એપ્રિલ 2015 માં નીચે પ્રમાણે અધિસૂચિત કરવામાં આવ્યું છે - અગ્ર ભાગ સિક્કાના અગ્ર ભાગ પર મધ્યમાં અશોક સ્
જૂન 21, 2016
લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા જિલ્લા મહિસાગર - 1.00 લાખનો દંડ લાદવામાં આવ્યો
21 જૂન 2016 લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા જિલ્લા મહિસાગર - ₹ 1.00 લાખનો દંડ લાદવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓનું છળપૂર્વક ઉલ્લંઘન કરીને ₹ 50,000/- થી ઓછા મૂલ્યની રકમવાળા એકસમાન રકમના ચેક મોટી સંખ્યામાં એક જ પાર્ટીને એક જ દિવસમાં જારી કરવા માટે લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ
21 જૂન 2016 લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લૂણાવાડા જિલ્લા મહિસાગર - ₹ 1.00 લાખનો દંડ લાદવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓનું છળપૂર્વક ઉલ્લંઘન કરીને ₹ 50,000/- થી ઓછા મૂલ્યની રકમવાળા એકસમાન રકમના ચેક મોટી સંખ્યામાં એક જ પાર્ટીને એક જ દિવસમાં જારી કરવા માટે લૂણાવાડા પિપલ્સ કો-ઓપરેટીવ
જૂન 15, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
15 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત ₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005ની અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 20/- ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર 'S’ હશે. બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પહેલા જારી કરેલી ₹
15 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત ₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005ની અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 20/- ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર 'S’ હશે. બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પહેલા જારી કરેલી ₹
જૂન 10, 2016
ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
10 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ત્રણ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ એસ્કૉર્ટ્સ ફાઇનાન્સ લિમિટેડ
10 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ત્રણ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ એસ્કૉર્ટ્સ ફાઇનાન્સ લિમિટેડ
જૂન 08, 2016
ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા
08 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા ભારતીય રિઝર્વ બેંકે એ બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ 07 જૂન 2016 થી નાગપુર સ્થાનાંતરિત કર્યા છે જેના મુખ્ય કાર્યાલયો ધુલે, નંદુરબાર, જલગાંવ અને સોલાપુરમાં આવેલા છે. આ બેંકોના સંબંધમાં પત્રાચાર હેતુ સરનામું હવે નીચે મુજબનું રહેશે: મહાપ્રબંધક સહકારી બેંક પર્યવેક્ષણ વિભાગ ભારતીય રિઝર્વ બેંક અતિરિક્ત કાર્યાલય ભવન પૂર્વ ઉચ્ચ ન્યાયાલય માર્ગ નાગપુર
08 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા ભારતીય રિઝર્વ બેંકે એ બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ 07 જૂન 2016 થી નાગપુર સ્થાનાંતરિત કર્યા છે જેના મુખ્ય કાર્યાલયો ધુલે, નંદુરબાર, જલગાંવ અને સોલાપુરમાં આવેલા છે. આ બેંકોના સંબંધમાં પત્રાચાર હેતુ સરનામું હવે નીચે મુજબનું રહેશે: મહાપ્રબંધક સહકારી બેંક પર્યવેક્ષણ વિભાગ ભારતીય રિઝર્વ બેંક અતિરિક્ત કાર્યાલય ભવન પૂર્વ ઉચ્ચ ન્યાયાલય માર્ગ નાગપુર
જૂન 08, 2016
સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 ની ટ્રેડેબીલીટી
(નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરેલ)
જૂન 08, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 ની ટ્રેડેબીલીટી (નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરેલ) ભારત સરકાર દ્વારા તારીખ ઓક્ટોબર 30, 2015 ના સૂચનાપત્ર થી સોવરીન સુવર્ણ બોન્ડ યોજના-2015 ની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આથી સોવરીન સુવર્ણ બોન્ડ્સ (નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરાયેલ), ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવરીન સુવર્ણ બોન્ડ નું ટ્રેડિંગ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા
જૂન 08, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015 ની ટ્રેડેબીલીટી (નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરેલ) ભારત સરકાર દ્વારા તારીખ ઓક્ટોબર 30, 2015 ના સૂચનાપત્ર થી સોવરીન સુવર્ણ બોન્ડ યોજના-2015 ની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આથી સોવરીન સુવર્ણ બોન્ડ્સ (નવેમ્બર 30, 2015 ના રોજ જારી કરાયેલ), ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવરીન સુવર્ણ બોન્ડ નું ટ્રેડિંગ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા
જૂન 02, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘V’ સહિત 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
02 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘V’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 ની અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 10/- ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર 'V’ હશે. બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પહેલા જારી કરેલી ₹
02 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘V’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 ની અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 10/- ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર 'V’ હશે. બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પહેલા જારી કરેલી ₹
મે 25, 2016
ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
25 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ સૌરભક્તિ ગુડ્સ પ્રાયવેટ લિમિટેડ 89
25 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્ર. કંપનીનું નામ રજીસ્ટર્ડે કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર પ્રમાણપત્ર જારી કર્યાની તારીખ પ્રમાણપત્ર રદ કરવાના હુકમની તારીખ 1. મેસર્સ સૌરભક્તિ ગુડ્સ પ્રાયવેટ લિમિટેડ 89
મે 09, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
09 મે 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક જલ્દીથી મહાત્મા ગાંધીની શૃંખલા 2005 માં ₹ 1000 ના મૂલ્યવર્ગની નોટ બહાર પાડશે જેમાં બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘R’ હશે. આ બેંકનોટોના અગ્રભાગમાં બીજી બધી વિશેષતાઓ હશે જેમાં અંકોનું વધતું કદ (મોટા થતા અક્ષરો), બ્લીડ લાઇનો અને મોટું ઓળખાણ ચિહ્ન સામેલ હશે તથા આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે. આ બેંકનોટોના પાછળના ભાગ પર
09 મે 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક જલ્દીથી મહાત્મા ગાંધીની શૃંખલા 2005 માં ₹ 1000 ના મૂલ્યવર્ગની નોટ બહાર પાડશે જેમાં બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘R’ હશે. આ બેંકનોટોના અગ્રભાગમાં બીજી બધી વિશેષતાઓ હશે જેમાં અંકોનું વધતું કદ (મોટા થતા અક્ષરો), બ્લીડ લાઇનો અને મોટું ઓળખાણ ચિહ્ન સામેલ હશે તથા આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે. આ બેંકનોટોના પાછળના ભાગ પર
મે 06, 2016
ભારતી રિઝર્વ બેંકે ઇંટર્નશિપ યોજના શરૂ કરી
06 મે 2016 ભારતી રિઝર્વ બેંકે ઇંટર્નશિપ યોજના શરૂ કરી ભારતીય રિઝર્વ બેંકે એક સંશોધન ઇંટર્નશિપ યોજના શરૂ કરી છે જે યુવાન વ્યક્તિઓને કેન્દ્રીય બેંકિંગમાં અગ્રણી સંશોધન કરવા અર્થે પ્રયાસ કરવા માટે અવસર પ્રદાન કરશે. આ યોજના એવી વ્યક્તિઓ પર લક્ષ્યિત છે કે જેઓએ હાલમાં જ પોતાનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને અર્થશાસ્ત્ર, બેંકિંગ, નાણા અથવા સંબંધિત ક્ષેત્રોમાં પીએચડી કરવા ઇચ્છે છે અથવા સરકારી સંશોધન સંસ્થાઓ અથવા નાણાકીય સંસ્થાઓમાં જવા ઇચ્છે છે જેમાં માત્રાત્મક અને વિશ
06 મે 2016 ભારતી રિઝર્વ બેંકે ઇંટર્નશિપ યોજના શરૂ કરી ભારતીય રિઝર્વ બેંકે એક સંશોધન ઇંટર્નશિપ યોજના શરૂ કરી છે જે યુવાન વ્યક્તિઓને કેન્દ્રીય બેંકિંગમાં અગ્રણી સંશોધન કરવા અર્થે પ્રયાસ કરવા માટે અવસર પ્રદાન કરશે. આ યોજના એવી વ્યક્તિઓ પર લક્ષ્યિત છે કે જેઓએ હાલમાં જ પોતાનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને અર્થશાસ્ત્ર, બેંકિંગ, નાણા અથવા સંબંધિત ક્ષેત્રોમાં પીએચડી કરવા ઇચ્છે છે અથવા સરકારી સંશોધન સંસ્થાઓ અથવા નાણાકીય સંસ્થાઓમાં જવા ઇચ્છે છે જેમાં માત્રાત્મક અને વિશ
મે 05, 2016
ભારતીય રિઝર્વ બેંકે ધિ ગોધરા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ગોધરા જિલ્લા પંચમહાલ (ગુજરાત) પર દંડ લાદ્યો
05 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ ગોધરા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ગોધરા જિલ્લા પંચમહાલ (ગુજરાત) પર દંડ લાદ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓનું છળપૂર્વક ઉલ્લંઘન કરીને ₹ 50,000/- થી ઓછા મૂલ્યની રકમવાળા એકસમાન રકમના ચેક મોટી સંખ્યામાં એક જ પાર્ટીને એક જ દિવસમાં જારી કરવા માટે ધિ ગોધરા અર્બન કો-ઓપર
05 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ ગોધરા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ગોધરા જિલ્લા પંચમહાલ (ગુજરાત) પર દંડ લાદ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 46 (4)ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાઓનું છળપૂર્વક ઉલ્લંઘન કરીને ₹ 50,000/- થી ઓછા મૂલ્યની રકમવાળા એકસમાન રકમના ચેક મોટી સંખ્યામાં એક જ પાર્ટીને એક જ દિવસમાં જારી કરવા માટે ધિ ગોધરા અર્બન કો-ઓપર
મે 05, 2016
ભારતીય રિઝર્વ બેંકે “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગ માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો” જારી કર્યો
05 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગ માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો” જારી કર્યો. ભારતીય રિઝર્વ બેંકે આજ તેની વેબસાઇટ પર “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગના માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો જારી કર્યો. રિઝર્વ બેંકે બેંક, ગેર-બેંકિંગ, નાણાકીય સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, અન્ય સંસ્થાઓ અને સામાન્ય જનતા પાસેથી માર્ગદર્શિકાઓના આ મુસદ્દા ઉપર મંતવ્યો/ટીકાઓ માગ્યા છે. માર્ગદર્શિકાઓના આ મુસદ્દા પર મંતવ્યો અને અભિપ્રાય
05 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગ માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો” જારી કર્યો. ભારતીય રિઝર્વ બેંકે આજ તેની વેબસાઇટ પર “ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોના ‘ઑન-ટેપ’ લાઇસંસિંગના માટે માર્ગદર્શિકાઓનો મુસદ્દો જારી કર્યો. રિઝર્વ બેંકે બેંક, ગેર-બેંકિંગ, નાણાકીય સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, અન્ય સંસ્થાઓ અને સામાન્ય જનતા પાસેથી માર્ગદર્શિકાઓના આ મુસદ્દા ઉપર મંતવ્યો/ટીકાઓ માગ્યા છે. માર્ગદર્શિકાઓના આ મુસદ્દા પર મંતવ્યો અને અભિપ્રાય

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet