RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Citizen's Corner - RBI Regulations Banner

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ફેબ્રુ 20, 2018
બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
ફેબ્રુ 20, 2018
છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
ફેબ્રુ 20, 2018
નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
ફેબ્રુ 16, 2018
પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુ 14, 2018
ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ)
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
ફેબ્રુ 08, 2018
રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
ફેબ્રુ 07, 2018
વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુ 01, 2018
ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
ફેબ્રુ 01, 2018
ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
જાન્યુ 25, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
જાન્યુ 24, 2018
આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
જાન્યુ 23, 2018
બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
જાન્યુ 22, 2018
આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
જાન્યુ 20, 2018
રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
જાન્યુ 16, 2018
ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
જાન્યુ 10, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
જાન્યુ 05, 2018
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુ 04, 2018
ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
જાન્યુ 04, 2018
11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
જાન્યુ 04, 2018
અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
જાન્યુ 01, 2018
8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
ડિસે 21, 2017
પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
ડિસે 20, 2017
અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસે 15, 2017
ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસે 13, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસે 11, 2017
પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
ડિસે 06, 2017
વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
ડિસે 05, 2017
રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
નવે 30, 2017
15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 30 નવેમ્બર 2017 15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ ઈગલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ પ
તારીખ: 30 નવેમ્બર 2017 15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ ઈગલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ પ
નવે 30, 2017
ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 30 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જીએફએલ ફાઈનાન્સીયલ્સ ઇન્ડિયા લિમિટેડ. 10/2, રામગંજ, જિન્સી, ઇન્દોર-452002 B. 0
તારીખ: 30 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જીએફએલ ફાઈનાન્સીયલ્સ ઇન્ડિયા લિમિટેડ. 10/2, રામગંજ, જિન્સી, ઇન્દોર-452002 B. 0
નવે 29, 2017
કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી
તારીખ : નવેમ્બર 29, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક (આર. બી. આઈ) ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના નામ માં ‘બેંક’ શબ્દ નો ઉપયોગ કરે છે. આમ કરીને તેઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) (ધી બી.આર.એક્ટ,1949) ની કલમ 7 નું ઉલ્લંઘન કરે છે. આર. બી. આઈ ની જાણ માં એ પણ આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસ
તારીખ : નવેમ્બર 29, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક (આર. બી. આઈ) ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના નામ માં ‘બેંક’ શબ્દ નો ઉપયોગ કરે છે. આમ કરીને તેઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) (ધી બી.આર.એક્ટ,1949) ની કલમ 7 નું ઉલ્લંઘન કરે છે. આર. બી. આઈ ની જાણ માં એ પણ આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસ
નવે 29, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : નવેમ્બર 29, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 26 જુલાઈ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત
તારીખ : નવેમ્બર 29, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 26 જુલાઈ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત
નવે 23, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
નવે 22, 2017
આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
નવે 17, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023

Custom Date Facet