rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
જાન્યુ 10, 2017
આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
જાન્યુ 06, 2017
ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
જાન્યુ 06, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
જાન્યુ 05, 2017
સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
જાન્યુ 04, 2017
આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
ડિસે 31, 2016
આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે.
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
ડિસે 30, 2016
01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
ડિસે 30, 2016
આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે.
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023