rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
ડિસે 20, 2017
અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસે 15, 2017
ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસે 13, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસે 11, 2017
પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
ડિસે 06, 2017
વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
ડિસે 05, 2017
રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023