rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
નવે 18, 2016
POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
નવે 17, 2016
નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
નવે 17, 2016
RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
નવે 17, 2016
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
નવે 15, 2016
નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
નવે 14, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
નવે 14, 2016
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
નવે 14, 2016
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
નવે 13, 2016
ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
નવે 13, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023