rbi.page.title.1
rbi.page.title.2
78502706
ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
પ્રકાશિત તારીખ મે 25, 2018
ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 25 મે 2018 ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
તદ અનુસાર, આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/3089 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?