RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78459013
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) – આજીવિકા – વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) – આજીવિકા – વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના

ભારિબેં/2015-2016/420
નાસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં.26/09.01.03/2015-16

09 જુન 2016

અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક
બધી જ જાહેર ક્ષેત્રની બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) – આજીવિકા – વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના

કૃપા કરીને 21 જાન્યુઆરી 2016 નો અમારો પરિપત્ર નાસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં. 19/09.01.03/2015-16 જુઓ, જેની સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) ની અંતર્ગત વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના પર માર્ગદર્શિકા સંલગ્ન કરવામાં આવેલ હતી.

2. યોજનામાં આંશિક સુધારો કરતા ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારે તારીખ 23 મે 2016 ના તેના પત્ર દ્વારા સૂચિત કરેલ છે કે પેરા I. xii (અનુબંધ – III થી V) માં આપવામાં આવેલ વ્યાજ સબવેન્શન દાવા પ્રમાણપત્રોમાં ખંડ “કોઈ માનવીય હસ્તક્ષેપ નથી” ની જગ્યાએ “ન્યૂનતમ માનવી હસ્તક્ષેપ” ખંડ રાખવામાં આવે.

ભવદીયા

(ઉમા શંકર)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?