rbi.page.title.1
rbi.page.title.2
પ્રેસ પ્રકાશન
એપ્રિલ 27, 2016
કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું
27 એપ્રિલ 2016 કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 24 એપ્રિલ 2016 થી લઘુ નાણાકીય બેંક (એસએફબી) ના રૂપમાં તેનું પરિચાલન શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે આ બેંકને ભારતમાં કારોબાર કરવા માટે બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કલમ 22 (1) ના અંતર્ગત લાઇસંસ જારી કર્યું હતું. કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડને પહેલાની કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડને રૂપાંતરિત કરીને સ્થાપિત કરવામાં આવ
27 એપ્રિલ 2016 કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 24 એપ્રિલ 2016 થી લઘુ નાણાકીય બેંક (એસએફબી) ના રૂપમાં તેનું પરિચાલન શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે આ બેંકને ભારતમાં કારોબાર કરવા માટે બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કલમ 22 (1) ના અંતર્ગત લાઇસંસ જારી કર્યું હતું. કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડને પહેલાની કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડને રૂપાંતરિત કરીને સ્થાપિત કરવામાં આવ
એપ્રિલ 25, 2016
ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો
25 એપ્રિલ 2016 ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, i) રોકાણ સંવિભાગ (Investment portfolio) ની સમવર્તી લેખા પરીક્ષા (Concurrent Audit) કરાવવા, (ii) જોખમ સંવર્ગીકરણ (risk categorization) ની સમયાંતર સમીક્ષા કરાવવા, (iii) “સંદિગ્ધ લેણ-દેણ રિપોર્
25 એપ્રિલ 2016 ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, જિલ્લા સુરેન્દ્રનગર (ગુજરાત) પર દંડ લાદવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, i) રોકાણ સંવિભાગ (Investment portfolio) ની સમવર્તી લેખા પરીક્ષા (Concurrent Audit) કરાવવા, (ii) જોખમ સંવર્ગીકરણ (risk categorization) ની સમયાંતર સમીક્ષા કરાવવા, (iii) “સંદિગ્ધ લેણ-દેણ રિપોર્
એપ્રિલ 20, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
20 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, જલ્દી થી ત્રણ વધારાની વિશેષતાઓ સાથે મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2015' અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર ₹ 100 ના મૂલ્યવર્ગની આ બેંકનોટોની ડિઝાઇન સંપૂર્ણ રીતે, મહાત્મા ગાંધી
20 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, જલ્દી થી ત્રણ વધારાની વિશેષતાઓ સાથે મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2015' અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર ₹ 100 ના મૂલ્યવર્ગની આ બેંકનોટોની ડિઝાઇન સંપૂર્ણ રીતે, મહાત્મા ગાંધી
એપ્રિલ 13, 2016
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
13 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટોના સમાન જ હશે. કેવળ એટલો ફરક
13 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટોના સમાન જ હશે. કેવળ એટલો ફરક
એપ્રિલ 07, 2016
ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ)
07 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ) ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 58-જી ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રા. લિમિટેડ (વર્તમાનમાં મમતા ગ્રૂપ કૉર્પોરેટ સર્વિસિસના નામથી પ્રસિદ્ધ), જેનું રજીસ્ટર્ડ કાર્યાલય 53, મધુવન કોમ્પ્લેક્સ, પાંચમા મળ, માદલપુર અંડરબ્રિજની પાસે, એ
07 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંકે મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ પર દંડ લગાવ્યો (હાલમાં મમતા ગ્રુપ કૉર્પોરેટ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડના નામથી પ્રસિદ્ધ) ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 58-જી ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મેસર્સ સન કૉર્પોરેટ સર્વિસિસ પ્રા. લિમિટેડ (વર્તમાનમાં મમતા ગ્રૂપ કૉર્પોરેટ સર્વિસિસના નામથી પ્રસિદ્ધ), જેનું રજીસ્ટર્ડ કાર્યાલય 53, મધુવન કોમ્પ્લેક્સ, પાંચમા મળ, માદલપુર અંડરબ્રિજની પાસે, એ
માર્ચ 31, 2016
ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, સરકારી જામીનગીરીઓના હોલ્ડીંગ અંગેના ત્રિમાસિ
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ જંબુસર પિપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, જંબુસર જિલ્લા ભરૂચ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, સરકારી જામીનગીરીઓના હોલ્ડીંગ અંગેના ત્રિમાસિ
માર્ચ 31, 2016
ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, બૂલેટ પરતચૂકવણીના વિકલ્પ સહિતની સુવર્ણ લોન સંબંધ
31 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે ધિ હારિજ નાગરિક સહકારી બેંક લિમિટેડ, હારિજ, જિલ્લા પાટણ (ગુજરાત) પર દંડ લગાવ્યો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ (46) (4) ની સાથે પઠિત કલમ 47એ (1) (ખ) ની જોગવાઈઓ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની (સહકારી મંડળીઓ પર યથાલાગૂ) ની કલમ 36 (1) અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિચાલનગત સૂચનો, બૂલેટ પરતચૂકવણીના વિકલ્પ સહિતની સુવર્ણ લોન સંબંધ
માર્ચ 29, 2016
ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
29 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બાવીસ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્
29 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બાવીસ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્
માર્ચ 29, 2016
ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી
29 માર્ચ 2016 ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી ભારતીય રિઝર્વ બેંક શીઘ્ર એક રુપિયાના મૂલ્યવર્ગની ચલણી નોટ પ્રસરણમાં મૂકશે. આ નોટ ભારત સરકાર દ્વારા મુદ્રિત કરવામાં આવેલ છે. આ ચલણી નોટ સિક્કા નિર્માણ અધિનિયમ, 2011 માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગની પ્રવર્તમાન ચલણી નોટો પણ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. ભારતનું રાજપત્ર – અસાધારણ – ભાગ II- ખંડ 3- ઉપ ખંડ(i) સં. 124 તારીખ 24 ફેબ્રુઆરી 2016 માં પ્રકાશિત, નાણા મ
29 માર્ચ 2016 ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી ભારતીય રિઝર્વ બેંક શીઘ્ર એક રુપિયાના મૂલ્યવર્ગની ચલણી નોટ પ્રસરણમાં મૂકશે. આ નોટ ભારત સરકાર દ્વારા મુદ્રિત કરવામાં આવેલ છે. આ ચલણી નોટ સિક્કા નિર્માણ અધિનિયમ, 2011 માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગની પ્રવર્તમાન ચલણી નોટો પણ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. ભારતનું રાજપત્ર – અસાધારણ – ભાગ II- ખંડ 3- ઉપ ખંડ(i) સં. 124 તારીખ 24 ફેબ્રુઆરી 2016 માં પ્રકાશિત, નાણા મ
માર્ચ 16, 2016
ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
16 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ નોંધણી રદ કરવાની તારીખ 1. મેસર્સ દીપ કેપિટલ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ 402-એ, ચોથો માળ, ટાઇમ્સ
16 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ નોંધણી રદ કરવાની તારીખ 1. મેસર્સ દીપ કેપિટલ સર્વિસિસ પ્રાયવેટ લિમિટેડ 402-એ, ચોથો માળ, ટાઇમ્સ
માર્ચ 09, 2016
સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ
09 માર્ચ 2016 સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) /
09 માર્ચ 2016 સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) /
માર્ચ 08, 2016
ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા
08 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા આ એમઓયૂ પર બેંક ઑફ ઇઝરાયલની તરફથી ડૉ. હેડવા બેર, બેંકોના પર્યવેક્ષક તથા ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતિ પાર્વતી વી. સુન્દરમ, પ્રભારી મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ
08 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રિઝર્વ બેંકે બેંક ઑફ ઇઝરાયલની સાથે “પર્યવેક્ષી સહયોગ અને પર્યવેક્ષી સૂચનાનું આદાન-પ્રદાન” અંગે સમજૂતીના કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા આ એમઓયૂ પર બેંક ઑફ ઇઝરાયલની તરફથી ડૉ. હેડવા બેર, બેંકોના પર્યવેક્ષક તથા ભારતીય રિઝર્વ બેંકની તરફથી શ્રીમતિ પાર્વતી વી. સુન્દરમ, પ્રભારી મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ પર્યવેક્ષણ વિભાગ
માર્ચ 04, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II
માર્ચ 04, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો ત્રીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ માર્ચ 8, 2016 થી માર્ચ 14, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ માર્ચ 29, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવળી દ્વારા કરાતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ
માર્ચ 04, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016- શ્રેણી II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો ત્રીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ માર્ચ 8, 2016 થી માર્ચ 14, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ માર્ચ 29, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવળી દ્વારા કરાતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ
માર્ચ 04, 2016
સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ
માર્ચ 04, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ માર્ચ 04, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2015-16 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 8 થી 14, 2016 સુધી ભારણ માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ત્રીજા તબક્કા માટે નો ઇસ્યુ ભાવ ₹ 2916/- (રૂપિયા બે હજાર નવસો સોળ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ
માર્ચ 04, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-શ્રેણી : II ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(19)-W&M/2014 અને આર.બી.આઈ ના તારીખ માર્ચ 04, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2015-16 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 8 થી 14, 2016 સુધી ભારણ માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ત્રીજા તબક્કા માટે નો ઇસ્યુ ભાવ ₹ 2916/- (રૂપિયા બે હજાર નવસો સોળ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ
માર્ચ 04, 2016
ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા
4 માર્ચ 2016 ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્
4 માર્ચ 2016 ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્
માર્ચ 01, 2016
શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક
1 માર્ચ 2016 શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક શ્રી બી.પી. કાનુનગોએ ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના રૂપમાં આજે કાર્યભર ગ્રહણ કર્યો છે. તેઓ વિેદેશી મુદ્રા વિભાગ, સરકારી અને બેંક લેખા વિભાગ તથા આંતરિક ઋણ પ્રબંધક વિભાગ સંબંધી કાર્ય સંભાળશે. કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી કાનુનગો કેન્દ્રીય બેંકરના રૂપમાં એમના કાર્યકાળ દરમ્યાન વિદેશી મુદ્રા વિભાગના પ્રભારી હતા. તેના પહેલા તેઓ રિઝર્વ બેંકની જયપુર તથા કોલકાતા ક્
1 માર્ચ 2016 શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક શ્રી બી.પી. કાનુનગોએ ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના રૂપમાં આજે કાર્યભર ગ્રહણ કર્યો છે. તેઓ વિેદેશી મુદ્રા વિભાગ, સરકારી અને બેંક લેખા વિભાગ તથા આંતરિક ઋણ પ્રબંધક વિભાગ સંબંધી કાર્ય સંભાળશે. કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી કાનુનગો કેન્દ્રીય બેંકરના રૂપમાં એમના કાર્યકાળ દરમ્યાન વિદેશી મુદ્રા વિભાગના પ્રભારી હતા. તેના પહેલા તેઓ રિઝર્વ બેંકની જયપુર તથા કોલકાતા ક્
જાન્યુ 21, 2016
આર.બી.આઈ એ તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ના માસ્ટર નિર્દેશો ને
(directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી
(directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી
જાન્યુઆરી 21, 2016 આર.બી.આઈ એ તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ના માસ્ટર નિર્દેશો ને (directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ની માસ્ટર નિર્દેશો (directions) માં કેટલાક સુધારા કર્યા છે. ભારત સરકાર સાથે પરામર્શ કરીને, યોજના ને વધારે ગ્રાહક ફ્રેંડલી બનાવવા માટે સુધારા કરવા માં આવ્યા છે. ડિપોઝિટર્સ ડિપોઝિટ, મીડિયમ ટર્મ ડિપોઝિટ ના કિસ્સામાં નુન્યતમ 3 વર્ષ અને લોંગ ટર્મ ડિપોઝિટસ ના કિસ્સામાં નુન્યતમ
જાન્યુઆરી 21, 2016 આર.બી.આઈ એ તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ના માસ્ટર નિર્દેશો ને (directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ની માસ્ટર નિર્દેશો (directions) માં કેટલાક સુધારા કર્યા છે. ભારત સરકાર સાથે પરામર્શ કરીને, યોજના ને વધારે ગ્રાહક ફ્રેંડલી બનાવવા માટે સુધારા કરવા માં આવ્યા છે. ડિપોઝિટર્સ ડિપોઝિટ, મીડિયમ ટર્મ ડિપોઝિટ ના કિસ્સામાં નુન્યતમ 3 વર્ષ અને લોંગ ટર્મ ડિપોઝિટસ ના કિસ્સામાં નુન્યતમ
જાન્યુ 19, 2016
IDFC બેન્ક સોવરીન સુવર્ણ બોન્ડ 2016 માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરીકે અધિકૃત થશે
જાન્યુઆરી 19, 2016 IDFC બેન્ક સોવરીન સુવર્ણ બોન્ડ 2016 માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરીકે અધિકૃત થશે ભારત સરકારે, ભારતીય રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને IDFC બેન્ક લિમિટેડ ને સોવરીન સુવર્ણ બોન્ડ ના બીજા તબક્કા ની ફાળવણી (SGB યોજના 2016) માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરેકે અધિસુચિત કરવા નું નક્કી કર્યું છે. તારીખ જાન્યુઆરી 14, 2016 ના સૂચનાપત્ર ને આ માટે સુધારવામાં આવ્યો છે. સૂચનાપત્ર ના અન્ય નિયમો અને શરતો યથાવત્ત રહેશે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ
જાન્યુઆરી 19, 2016 IDFC બેન્ક સોવરીન સુવર્ણ બોન્ડ 2016 માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરીકે અધિકૃત થશે ભારત સરકારે, ભારતીય રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને IDFC બેન્ક લિમિટેડ ને સોવરીન સુવર્ણ બોન્ડ ના બીજા તબક્કા ની ફાળવણી (SGB યોજના 2016) માટે સ્વીકાર કરનાર (receiving) ઓફિસ તરેકે અધિસુચિત કરવા નું નક્કી કર્યું છે. તારીખ જાન્યુઆરી 14, 2016 ના સૂચનાપત્ર ને આ માટે સુધારવામાં આવ્યો છે. સૂચનાપત્ર ના અન્ય નિયમો અને શરતો યથાવત્ત રહેશે. અજિત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ
જાન્યુ 15, 2016
સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ
જાન્યુઆરી 15, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ સોવરીન સુવર્ણ બોન્ડ જાન્યુઆરી 18 થી 22, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો આ તબક્કામાં માટે નો ઇસ્યુ ભાવ ₹ 2,600/- (રૂપિયા બે હજાર છસો પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (જાન્યુઆરી 11-15, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે. ભાર
જાન્યુઆરી 15, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના 2016-ઇસ્યુ ભાવ સોવરીન સુવર્ણ બોન્ડ જાન્યુઆરી 18 થી 22, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લો રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો આ તબક્કામાં માટે નો ઇસ્યુ ભાવ ₹ 2,600/- (રૂપિયા બે હજાર છસો પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (જાન્યુઆરી 11-15, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે. ભાર
જાન્યુ 14, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016
જાન્યુઆરી 14, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016 ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો બીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જાન્યુઆરી 18, 2016 થી જાન્યુઆરી 22, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ ફેબ્રુઆરી 8, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવાળી દ્વારા કરતું ઋણ ભારત સરકાર ના બજા
જાન્યુઆરી 14, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016 ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો બીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જાન્યુઆરી 18, 2016 થી જાન્યુઆરી 22, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ ફેબ્રુઆરી 8, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવાળી દ્વારા કરતું ઋણ ભારત સરકાર ના બજા
નવે 27, 2015
ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 1000 ની બેંક નોટ્સ જારી કરશે
16 નવેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 1000 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં ₹ 1000 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત
16 નવેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 1000 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં ₹ 1000 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત
નવે 24, 2015
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16
24 નવેમ્બેર 2015 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 ભારતીય રિઝર્વ બેંકે ભારત સરકારના પરામર્શથી તારીખ 30 ઓક્ટોબર 2015 ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 939/14.04.050/2015-16 અને 04 નવેમ્બર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 968/14.04.050/2015-16 થકી સૉવરીન સુવર્ણ બોન્ડ, 2015-16 જારી કરવા માટે અધિસૂચિત કર્યું હતું. સૉવરીન સુવર્ણ બોન્ડ્સનો પહેલો ભાગ 5 નવેમ્બર 2015 થી 20 નવેમ્બર 2015 સુધી ભરણા માટે ખુલ્લો હતો. બોન્ડ 26 નવેમ્બર 2015 ના રોજ જારી કરવાના હતા. બેંકો તથા પોસ્ટ ઓફિસોમા
24 નવેમ્બેર 2015 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 ભારતીય રિઝર્વ બેંકે ભારત સરકારના પરામર્શથી તારીખ 30 ઓક્ટોબર 2015 ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 939/14.04.050/2015-16 અને 04 નવેમ્બર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 968/14.04.050/2015-16 થકી સૉવરીન સુવર્ણ બોન્ડ, 2015-16 જારી કરવા માટે અધિસૂચિત કર્યું હતું. સૉવરીન સુવર્ણ બોન્ડ્સનો પહેલો ભાગ 5 નવેમ્બર 2015 થી 20 નવેમ્બર 2015 સુધી ભરણા માટે ખુલ્લો હતો. બોન્ડ 26 નવેમ્બર 2015 ના રોજ જારી કરવાના હતા. બેંકો તથા પોસ્ટ ઓફિસોમા
નવે 16, 2015
ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 500 ની બેંક નોટ્સ જારી કરશે
16 નવેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 500 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં ₹ 500 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અ
16 નવેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 500 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં ₹ 500 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અ
નવે 13, 2015
દેય આવકવેરાની રકમ ભારતીય રિઝર્વ બેંક અથવા પ્રાધિકૃત બેંકની શાખાઓમાં દેય તારીખથી પહેલા ભરી દેવી
13 નવેમ્બર 2015 દેય આવકવેરાની રકમ ભારતીય રિઝર્વ બેંક અથવા પ્રાધિકૃત બેંકની શાખાઓમાં દેય તારીખથી પહેલા ભરી દેવી ભારતીય રિઝર્વ બેંકે આવકવેરા કરદાતાઓને એપીલ કરી છે કે તેઓ તેમની આવકવેરાની દેય રકમ દેય તારીખથી પૂરતા સમય પહેલા જમા કરાવી દે. એમ પણ કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ એજન્સી બેંકોની ચૂંટી કાઢેલી શાખાઓ અથવા આવી બેંકો દ્વારા પ્રસ્તુત ઓનલાઈન કર ચૂકવણી સુવિધા જેવી વૈકલ્પિક ચેનલોનો ઉપયોગ પણ કરી શકે છે. આનાથી રિઝર્વ બેંકના કાર્યાલયોમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની અસુવિધાથી
13 નવેમ્બર 2015 દેય આવકવેરાની રકમ ભારતીય રિઝર્વ બેંક અથવા પ્રાધિકૃત બેંકની શાખાઓમાં દેય તારીખથી પહેલા ભરી દેવી ભારતીય રિઝર્વ બેંકે આવકવેરા કરદાતાઓને એપીલ કરી છે કે તેઓ તેમની આવકવેરાની દેય રકમ દેય તારીખથી પૂરતા સમય પહેલા જમા કરાવી દે. એમ પણ કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ એજન્સી બેંકોની ચૂંટી કાઢેલી શાખાઓ અથવા આવી બેંકો દ્વારા પ્રસ્તુત ઓનલાઈન કર ચૂકવણી સુવિધા જેવી વૈકલ્પિક ચેનલોનો ઉપયોગ પણ કરી શકે છે. આનાથી રિઝર્વ બેંકના કાર્યાલયોમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની અસુવિધાથી
નવે 05, 2015
ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
05 નવેમ્બર 2015 ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) સંબંધિત જારી કરવામાં આવેલી
05 નવેમ્બર 2015 ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે ધી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ., જીલ્લા જામનગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) સંબંધિત જારી કરવામાં આવેલી
નવે 03, 2015
સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના કાચા સોનાની લઘુત્તમ માત્રા 30 ગ્રામ રહેશે
03 નવેમ્બેર 2015 સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના કાચા સોનાની લઘુત્તમ માત્રા 30 ગ્રામ રહેશે ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક (સુવર્ણ મુદ્રીકરણ યોજના), નિર્દેશ, 2015 ના અંતર્ગત સુવર્ણ મુદ્રીકરણ યોજના હેઠળ જમા કરવાના સુવર્ણની લઘુત્તમ માત્રામાં સંશોધન કરેલ છે. આ સંશોધનની જોગવાઈ અનુસાર, કોઈ એક સમયે જમા કરવાના કાચા સોનાની (બાર, સિક્કા, ઝવેરાત જેમાં રત્ન અને અન્ય ધાતુનો સમાવેશ થતો નથી) માત્રા લઘુત્તમ 30 ગ્રામની રહેશે. એમ રજૂઆત કરવામાં આવી કે શુદ્ધતાનું સ્તર
03 નવેમ્બેર 2015 સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના કાચા સોનાની લઘુત્તમ માત્રા 30 ગ્રામ રહેશે ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક (સુવર્ણ મુદ્રીકરણ યોજના), નિર્દેશ, 2015 ના અંતર્ગત સુવર્ણ મુદ્રીકરણ યોજના હેઠળ જમા કરવાના સુવર્ણની લઘુત્તમ માત્રામાં સંશોધન કરેલ છે. આ સંશોધનની જોગવાઈ અનુસાર, કોઈ એક સમયે જમા કરવાના કાચા સોનાની (બાર, સિક્કા, ઝવેરાત જેમાં રત્ન અને અન્ય ધાતુનો સમાવેશ થતો નથી) માત્રા લઘુત્તમ 30 ગ્રામની રહેશે. એમ રજૂઆત કરવામાં આવી કે શુદ્ધતાનું સ્તર
નવે 03, 2015
ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
03 નવેમ્બેર 2015 ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળ
03 નવેમ્બેર 2015 ધી મહેસાણા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળ
ઑક્ટો 30, 2015
બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
30 ઓક્ટોબર 2015 બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949
30 ઓક્ટોબર 2015 બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949
ઑક્ટો 17, 2015
ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું
17 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું ભારતીય રિઝર્વ બેંકે 17 ઓક્ટોબર 2015ના રોજ ઇમ્ફાલમાં તેનું ઉપ કાર્યાલય ખોલ્યું. શ્રી ઑ. ઇબૉબી સિંહ, માનનીય મુખ્ય મંત્રી, મણિપુર અને શ્રી હારૂન આર. ખાન, ઉપ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ભારતીય રિઝર્વ બેંકના ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ઉપ કાર્યાલયના સંપર્કની વિગતો નીચે પ્રમાણે છે. પોસ્ટલ સરનામું :- મહા પ્રબંધક (પ્રભારી અધિકારી) ભારતીય રિઝર્વ બેંક ચેરમેન બંગલૉ (હિલ એરિયા સમિતિ) એસેમ્બ
17 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું ભારતીય રિઝર્વ બેંકે 17 ઓક્ટોબર 2015ના રોજ ઇમ્ફાલમાં તેનું ઉપ કાર્યાલય ખોલ્યું. શ્રી ઑ. ઇબૉબી સિંહ, માનનીય મુખ્ય મંત્રી, મણિપુર અને શ્રી હારૂન આર. ખાન, ઉપ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકે ઇમ્ફાલમાં ભારતીય રિઝર્વ બેંકના ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ઉપ કાર્યાલયના સંપર્કની વિગતો નીચે પ્રમાણે છે. પોસ્ટલ સરનામું :- મહા પ્રબંધક (પ્રભારી અધિકારી) ભારતીય રિઝર્વ બેંક ચેરમેન બંગલૉ (હિલ એરિયા સમિતિ) એસેમ્બ
ઑક્ટો 15, 2015
ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું
15 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ભારતીય રિઝર્વ બેંકે મિઝોરમ રાજ્યની તાત્કાલિક આવશ્યકતાઓની સંભાળ લેવા માટે આજે ઐઝવાલમાં એક ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ ઉપ કાર્યાલયનું ઉદઘાટન શ્રી પુ લલ થનવાલા, માનનીય મુખ્ય મંત્રી, મિઝોરમ અને ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવ્યું. આ ઉપ કાર્યાલયમાં નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ (એફઆઈડીડી), બજાર આસૂચના કક્ષ અને ઉપભોક્તા શિક્ષણ ઔર સંરક્ષણ કક્ષ (ફરિયાદો માટે) નો
15 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ભારતીય રિઝર્વ બેંકે મિઝોરમ રાજ્યની તાત્કાલિક આવશ્યકતાઓની સંભાળ લેવા માટે આજે ઐઝવાલમાં એક ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ ઉપ કાર્યાલયનું ઉદઘાટન શ્રી પુ લલ થનવાલા, માનનીય મુખ્ય મંત્રી, મિઝોરમ અને ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવ્યું. આ ઉપ કાર્યાલયમાં નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ (એફઆઈડીડી), બજાર આસૂચના કક્ષ અને ઉપભોક્તા શિક્ષણ ઔર સંરક્ષણ કક્ષ (ફરિયાદો માટે) નો
ઑક્ટો 14, 2015
ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹10 ની બેંક નોટ્સ જારી કરશે
14 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹10 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર ધારણ કરતી બંને નંબરીંગ પેનલ્સમાં ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹ 10 ના મૂલ્યવર્ગની બેંક નોટ્સ જારી કરશે. પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ બેંક નોટની પાછળની બાજુએ દેખાય છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ જાર
14 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹10 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર ધારણ કરતી બંને નંબરીંગ પેનલ્સમાં ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹ 10 ના મૂલ્યવર્ગની બેંક નોટ્સ જારી કરશે. પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ બેંક નોટની પાછળની બાજુએ દેખાય છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ જાર
ઑક્ટો 12, 2015
ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા
12 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર તારીખ 28 માર્ચ 2006ના રોજ જારી કરેલ સર્વ સમાવિષ્ટ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 12 ઓક્ટોબર 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 35એ ની પેટા કલમ (2) અંત
12 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર તારીખ 28 માર્ચ 2006ના રોજ જારી કરેલ સર્વ સમાવિષ્ટ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 12 ઓક્ટોબર 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 35એ ની પેટા કલમ (2) અંત
ઑક્ટો 08, 2015
ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તા શિક્ષણ અને જાગરુકતા નિધિમાંથી નાણાકીય સહાયતા માટે અરજીઓની બીજી શૃંખલાનું આમંત્રણ
08 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તા શિક્ષણ અને જાગરુકતા નિધિમાંથી નાણાકીય સહાયતા માટે અરજીઓની બીજી શૃંખલાનું આમંત્રણ ભારતીય રિઝર્વ બેંકે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ (Depositor Education and Awareness Fund – DEAF) માંથી નાણાકીય સહાયતાના અનુદાન માટે સંસ્થાઓ, સંગઠનો અને સંઘોને નોંધણી માટે નવી અરજીઓની બીજી શૃંખલા માટે આમંત્રિત કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે પાત્ર સંસ્થાઓ દ્વારા પાલન કરવાની શરતોને સંબંધિત જોગવાઈઓને સંશોધિત કરી છે અને પહેલી શૃંખલામાં ભા
08 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તા શિક્ષણ અને જાગરુકતા નિધિમાંથી નાણાકીય સહાયતા માટે અરજીઓની બીજી શૃંખલાનું આમંત્રણ ભારતીય રિઝર્વ બેંકે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ (Depositor Education and Awareness Fund – DEAF) માંથી નાણાકીય સહાયતાના અનુદાન માટે સંસ્થાઓ, સંગઠનો અને સંઘોને નોંધણી માટે નવી અરજીઓની બીજી શૃંખલા માટે આમંત્રિત કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે પાત્ર સંસ્થાઓ દ્વારા પાલન કરવાની શરતોને સંબંધિત જોગવાઈઓને સંશોધિત કરી છે અને પહેલી શૃંખલામાં ભા
ઑક્ટો 06, 2015
સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદારગંજ, જીલ્લા આણંદ (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
06 ઓક્ટોબર 2015 સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદારગંજ, જીલ્લા આણંદ (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સરદારગંજ, જી. આણંદ ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન
06 ઓક્ટોબર 2015 સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદારગંજ, જીલ્લા આણંદ (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સરદારગંજ, જી. આણંદ ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન
પેજની છેલ્લી અપડેટની તારીખ: સપ્ટેમ્બર 20, 2023